ખંભાતના અલગ-અલગ વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ કોમી રમખાણ બાદ અકબરપુર, લાલ દરવાજા, ભાવસારવાડ, ભોઈબારી, પીઠ બજાર, સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.ખંભાતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જે દરમ્યાન કેટલાક વાહન અને ઘરમાં આગ લગાવી દેવાઈ હતી ઘટનાની ગંભીરતાને જોઈ સ્થાનિક પોલીસ દ્વારા ખંભાતના અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી
Related Posts
ભાણવડના નાયબ મામલતદાર સામે ACB એ માંગણીનો ગુનો નોંધાયો.
ખંભાળિયા: જીલ્લાના ભાણવડ તાલુકાના ભાણવડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મજીદ કાસમભાઈ બ્લોચે એક અરજદાર આ નાયબ મામલતદાર…
*બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ મામલે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી ની આગેવાનીમાં યોજાશે ઉચ્ચસ્તરીય બેઠક* બેઠકમાં લેવાઇ શકે છે મહત્વના નિર્ણય બેઠકમાં…
નર્મદામા કોરોનાના કેસમાક્રમશઃઘટાડો .આજે માત્ર 01 એક જ કેસ નોંધાયો
નર્મદામા કોરોનાના કેસમાક્રમશઃઘટાડો .આજે માત્ર 01 એક જ કેસ નોંધાયો નર્મદામા કૂલપોઝિટિવ કેસ 1803 થયા આજે વધુ 233ના નવા ટેસ્ટ…
