ખંભાતના અલગ-અલગ વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ કોમી રમખાણ બાદ અકબરપુર, લાલ દરવાજા, ભાવસારવાડ, ભોઈબારી, પીઠ બજાર, સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.ખંભાતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જે દરમ્યાન કેટલાક વાહન અને ઘરમાં આગ લગાવી દેવાઈ હતી ઘટનાની ગંભીરતાને જોઈ સ્થાનિક પોલીસ દ્વારા ખંભાતના અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી
Related Posts
ભરૂચ જિલ્લાનાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધનાં ધોરણે રાહત કામગીરી.
ભરૂચ જિલ્લાનાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધનાં ધોરણે રાહત કામગીરી ખેડૂતોનાં પાક અને જમીન ધોવાણ અંગે થયેલ નુકસાનીના સર્વે માટે ૧૯…
સૌરાષ્ટ્ર કચ્છમાં 24 કલાક માટે હીટવેવની આગાહી
સૌરાષ્ટ્ર, કચ્છમાં 24 કલાક માટે હીટવેવની આગાહી અમદાવાદમાં ગઈકાલે 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હજુ બે દિવસ સુધી પારો ઊંચકાવવાની શક્યતા…
કોરોનાએ લીધો જાણીતા એડવોકેટનો ભોગ
બ્રેકિંગ ન્યૂઝસૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ નિરંજન દફતરીનું નિધનકોરોનાએ લીધો જાણીતા એડવોકેટનો ભોગ79 વર્ષે થયુ નિધન10 દિવસ થી કોરોનાની ચાલી રહી હતી…
