ખંભાતના અલગ-અલગ વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ કોમી રમખાણ બાદ અકબરપુર, લાલ દરવાજા, ભાવસારવાડ, ભોઈબારી, પીઠ બજાર, સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.ખંભાતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જે દરમ્યાન કેટલાક વાહન અને ઘરમાં આગ લગાવી દેવાઈ હતી ઘટનાની ગંભીરતાને જોઈ સ્થાનિક પોલીસ દ્વારા ખંભાતના અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી
Related Posts
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલાનવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલાનવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન…..રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ૧૦ કેબિનેટ મંત્રીશ્રીઓ – ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર…
*રોકાણકારોના 20 હજાર કરોડ રૂપિયા શેરબજારની હોળીમાં હોમાયા*
કોરોના વાઇરસ અને ક્રુડના ભાવમાં કડાકાના પગલે આજે દેશના શેરબજારોના ઇતિહાસમાં સોમવારની હોળી આર્થિક હોળી બની જવા પામી હતી.આ હોળીમાં…
અમદાવાદ વસ્ત્રાલ પહેલા મસમોટો ભુવો અને ત્યારબાદ ભુવાના સમારકામ ને લઈને. ગેસ લાઇન પ્રેસરથી લીકેજ થતા સ્થાનિકોમા ભારે ફફડાટ, બ્લાસ્ટની ભીતિ…
