સત્તાધારી પક્ષ ભાજપે પણ વિપક્ષના આક્રમણને ખાળવા માટેની અલગ રણનીતિ બનાવી છે. જેમાં ભાજપના બોલકા ધારાસભ્યો અને પ્રધાનોને વિપક્ષને જવાબ આપવા માટે તૈયાર કરાયા ગાંધીનગરમાં છેલ્લા મહિનામાં માલધારી સમાજનું આંદોલન, એલઆરડીની ભરતીમાં અન્યાય મુદ્દે આંદોલન, બિનઅનામત વર્ગનું આંદોલન, આદિવાસી સમાજનું આંદોલન ઉપરાંત માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનોનાં આંદોલને સરકારની ઉંઘ ઉડાડી દીધી છે
Related Posts
*નિર્ભયા કેસઃ ફાંસીથી બચવા આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજે દોષિતો*
નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે સતત નીતનવા ગતકડા કરી રહ્યા છે. ગમે તેમ કરીને તે લોકો ફાંસીથી બચવા…
વાસ્મો દ્વારા ‘નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. ૭.૪૧ લાખના ખર્ચે ૨૮૬ ઘરને નળ કનેક્શન આપવામાં આવ્યા.
વિરમગામ તાલુકાનું પાણીથી તરસ્યુ વલાણા ગામ આજે પાણીદાર બન્યું.********વાસ્મો દ્વારા ‘નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. ૭.૪૧ લાખના ખર્ચે ૨૮૬…
અમદાવાદ ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું મેગા ઓપરશન. DGP આશિષ ભાટિયાએ પ્રેસ યોજી આપી માહિતી. ગુજરાત ATS અને…
