સત્તાધારી પક્ષ ભાજપે પણ વિપક્ષના આક્રમણને ખાળવા માટેની અલગ રણનીતિ બનાવી છે. જેમાં ભાજપના બોલકા ધારાસભ્યો અને પ્રધાનોને વિપક્ષને જવાબ આપવા માટે તૈયાર કરાયા ગાંધીનગરમાં છેલ્લા મહિનામાં માલધારી સમાજનું આંદોલન, એલઆરડીની ભરતીમાં અન્યાય મુદ્દે આંદોલન, બિનઅનામત વર્ગનું આંદોલન, આદિવાસી સમાજનું આંદોલન ઉપરાંત માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનોનાં આંદોલને સરકારની ઉંઘ ઉડાડી દીધી છે
Related Posts
રાજ્ય શિક્ષણ મંત્રી દ્વારા શ્રમજીવી વર્ગનું શાલ ઓઢાડીને સન્માન કરાયું જીએનએ સુરત: કામરેજ ચાર રસ્તાની પાણી ભરાવાની મુખ્ય સમસ્યા જે…
*અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ આજથી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે*
*આજથી ગુજરાત સાયન્સ સિટીમાં નવું નજરાણું :* *અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ આજથી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે*…
ગાંધીનગરમાં અરવિંદ કેન્દ્રમાં પૂજ્ય માતાજીનો 147મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો
ગાંધીનગરમાં અરવિંદ કેન્દ્રમાં પૂજ્ય માતાજીનો 147મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના શ્રી અરવિંદ કેન્દ્ર ખાતે પ્રતિ વર્ષની જેમ…
