સત્તાધારી પક્ષ ભાજપે પણ વિપક્ષના આક્રમણને ખાળવા માટેની અલગ રણનીતિ બનાવી છે. જેમાં ભાજપના બોલકા ધારાસભ્યો અને પ્રધાનોને વિપક્ષને જવાબ આપવા માટે તૈયાર કરાયા ગાંધીનગરમાં છેલ્લા મહિનામાં માલધારી સમાજનું આંદોલન, એલઆરડીની ભરતીમાં અન્યાય મુદ્દે આંદોલન, બિનઅનામત વર્ગનું આંદોલન, આદિવાસી સમાજનું આંદોલન ઉપરાંત માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનોનાં આંદોલને સરકારની ઉંઘ ઉડાડી દીધી છે
Related Posts
આજે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચશે. કોરોના ગાઈડ લાઇનને જોતા કાર્યકરો સાથે ઉજવણી રદ કરાઈ.
ગાંધીનગર-અમદાવાદ ◼️ *આજે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચશે. કોરોના ગાઈડ લાઇનને જોતા કાર્યકરો સાથે ઉજવણી રદ કરાઈ.*…
*સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ અવ્વલ.. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ગુજરાત પોલીસનું સન્માન કરાયું*
*સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ અવ્વલ.. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ગુજરાત પોલીસનું સન્માન કરાયું* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસનાં સાયબર…
*રાજકોષીય ખાધ સરભર કરવા વધારાની નોટો નહીં છપાય*
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી જતી રાજકોષીય ખાધને સરભર કરવા માટે મધ્યસ્થ બેન્કની વધુ…
