સત્તાધારી પક્ષ ભાજપે પણ વિપક્ષના આક્રમણને ખાળવા માટેની અલગ રણનીતિ બનાવી છે. જેમાં ભાજપના બોલકા ધારાસભ્યો અને પ્રધાનોને વિપક્ષને જવાબ આપવા માટે તૈયાર કરાયા ગાંધીનગરમાં છેલ્લા મહિનામાં માલધારી સમાજનું આંદોલન, એલઆરડીની ભરતીમાં અન્યાય મુદ્દે આંદોલન, બિનઅનામત વર્ગનું આંદોલન, આદિવાસી સમાજનું આંદોલન ઉપરાંત માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનોનાં આંદોલને સરકારની ઉંઘ ઉડાડી દીધી છે
Related Posts
ગુજરાતના માછીમારો તથા દરિયાઈ કાંઠાના ખેડૂતોની દરિયાઈ શેવાળના ખેતીની પદ્ધતિઓમાં ક્ષમતા નિર્માણ માટે પીડીલાઈટ કંપની તથા સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગરનું સંયુક્ત જોડાણ
ભાવનગર: પીડીલાઇટ સંચાલિત કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર- મણાર અને ગ્રામ દક્ષિણામૂર્તિ ખાતે સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગરના નિયામક ડો. એસ. કન્નન, દરિયાઈ…
આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 31/07/2020-શુક્રવાર
*“ના વાંધા પ્રમાણપત્ર” સત્તા કલેક્ટરોને* ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય: “ના વાંધા પ્રમાણપત્ર” આપવાની સત્તા કલેક્ટરોને અપાઈ શહેરી જમીન ટોચ…
કોરોના (કોવિડ-૧૯) મહામામરી સમયે આપ રાષ્ટ્રીય સેવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ક્રાઈમ ઇન્ડિયા મિરર ન્યુઝ પરિવાર દ્વારા વોરિયર્સને બિરદાવ્યા.
દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી સામે આપ યોદ્ધા બની પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર માનવજાતના આરોગ્યની સુરક્ષા અર્થે…
