સત્તાધારી પક્ષ ભાજપે પણ વિપક્ષના આક્રમણને ખાળવા માટેની અલગ રણનીતિ બનાવી છે. જેમાં ભાજપના બોલકા ધારાસભ્યો અને પ્રધાનોને વિપક્ષને જવાબ આપવા માટે તૈયાર કરાયા ગાંધીનગરમાં છેલ્લા મહિનામાં માલધારી સમાજનું આંદોલન, એલઆરડીની ભરતીમાં અન્યાય મુદ્દે આંદોલન, બિનઅનામત વર્ગનું આંદોલન, આદિવાસી સમાજનું આંદોલન ઉપરાંત માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનોનાં આંદોલને સરકારની ઉંઘ ઉડાડી દીધી છે
Related Posts
*કોંગ્રેસ શિવજીનું મંદિર છે કોંગ્રેસ પ્રમખ પ્રમુખ પ્રશાંત પટેલે સોશીયલ મીડિયા પર મૂક્યું થઈ વિવાદ*
વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટથી લોકોના લાગણી દુભાઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…
બિચારા પોલીસોને હવે આજ કામ કરવાના બાકી રહ્યા હતાં.?
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા રણજીતસિંહ દિલાવરસિંહ. કે જેઓ વરસાદના પાણીમાં પોતાનાના પોઇન્ટ પર જાતે જ રસ્તો રિપેરિંગ કરે છે. બિચારા…
ભરૂચમાં ‘દિશા’ સમિતિની બેઠક: સાંસદ મનસુખ વસાવાએ સરકારી યોજનાઓની સમીક્ષા કરી
ભરૂચ: ભરૂચમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી.…
