દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત ૧૦ના મોત થયા છે. જ્યારે કે ૧૫૦ જેટલા ઘાયલ થયેલા લોકોમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે. દિલ્હીના મૌજપુરમાં ફેલાયેલી હિંસા દરમ્યાન સીએએના વિરોધી અને સમર્થક આમને સામને આવી ગયા હતા. મોડી રાત્ર સુધીમાં આ હિંસા વધારે ભડકી હતી. રાત્રીના સમયે ગોકુલપુરીમાં આવેલા ટાયર બજારમાં આગ લગાવી દેવામાં આવી. આ ઉપરાંત ભજનપુરામાં પેટ્રોલ પંપ પર આગ લગાવી દેવામાં આવી. ત્યારે હિંસામાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
Related Posts
*જામનગર ખાતે અતિભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026 યોજાશે*
*જામનગર ખાતે અતિભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026 યોજાશે* જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં ભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે…
“વાલી, સુગ્રીવ અને શ્રીરામ” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
વૃક્ષની આડશેથી એક વેગવાન બાણ સનનનન્ કરતુ આવ્યુ અને સુગ્રીવની છાતી ઉપર ગદા પ્રહાર કરતા વાલીના મર્મસ્થળને ભેદીને જતુ રહ્યુ..…
અમદાવાદ આઈશા આપઘાત કેસ મામલો: આઇશાના પતિ આરીફની કરાઈ ધરપકડ. કાલે સવારે અમદાવાદ લાવવામાં આવશે.
અમદાવાદ: અમદાવાદ વટવા વિસ્તારમાં રહેતી આઈશા નામની એક યુવતીએ સાસરિયા અને પતિના ત્રાસના કારણે આપઘાત કરી કર્યો હતો. આ બનાવને…
