દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત ૧૦ના મોત થયા છે. જ્યારે કે ૧૫૦ જેટલા ઘાયલ થયેલા લોકોમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે. દિલ્હીના મૌજપુરમાં ફેલાયેલી હિંસા દરમ્યાન સીએએના વિરોધી અને સમર્થક આમને સામને આવી ગયા હતા. મોડી રાત્ર સુધીમાં આ હિંસા વધારે ભડકી હતી. રાત્રીના સમયે ગોકુલપુરીમાં આવેલા ટાયર બજારમાં આગ લગાવી દેવામાં આવી. આ ઉપરાંત ભજનપુરામાં પેટ્રોલ પંપ પર આગ લગાવી દેવામાં આવી. ત્યારે હિંસામાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
Related Posts
પયગંબર વિવાદ : ઝારખંડના રાંચીમાં થયેલી હિંસામાં 2 લોકોના મોત 10 ઘાયલ
અમરેલી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સંકલનમાં ચર્ચાયેલ લોકહિતના પ્રશ્નોનું ફોલોઅપ નિયમિતપણે લેવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સૂચના…
ભારતીય જનતા પાર્ટીમાથી ટિકીટ નહિ મળતા નારાજ થયેલ મહિલાને અપક્ષ ઉમેદવારી પછી ખેચી લેતા ઇનામ મળ્યુ
બીજા પાલિકા પ્રમુખ જીગીશાબેનનેપણ ઉમેદવારી ન કરીબીજા ને તક આપવાનું ઇનામ મળ્યુ. બન્ને નેભારતીય જનતા પાર્ટી નર્મદાની જિલ્લાની ટીમમાં મંત્રીતરીકે…
