દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત ૧૦ના મોત થયા છે. જ્યારે કે ૧૫૦ જેટલા ઘાયલ થયેલા લોકોમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે. દિલ્હીના મૌજપુરમાં ફેલાયેલી હિંસા દરમ્યાન સીએએના વિરોધી અને સમર્થક આમને સામને આવી ગયા હતા. મોડી રાત્ર સુધીમાં આ હિંસા વધારે ભડકી હતી. રાત્રીના સમયે ગોકુલપુરીમાં આવેલા ટાયર બજારમાં આગ લગાવી દેવામાં આવી. આ ઉપરાંત ભજનપુરામાં પેટ્રોલ પંપ પર આગ લગાવી દેવામાં આવી. ત્યારે હિંસામાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
Related Posts
⭕ ગુજરાતમાં 28.05.2020ના સાંજે 5 વાગ્યાથી 29.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 372 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,608 લોકોને ડિસ્ચાર્જ કરાયા.
⭕ નવા 372 કેસમાં અમદાવાદમાં 253,સુરતમાં 45,વડોદરામાં 34,ગાંધીનગરમાં 8,મહેસાણામાં 7,છોટાઉદેપુરમાં 7,કચ્છમાં 4,નવસારીમાં 2,બનાસકાંઠામાં 1,રાજકોટમાં 1,અરવલ્લીમાં 1,પંચમહાલમાં 1,મહીસાગરમાં 1,ખેડામાં 1,ભરૂચમાં 1,સાબરકાંઠામાં…
ડીસા એસીડબલ્યુ હાઇસ્કુલથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના સાથે આખા…
કોરોનાના કપરા સમયમાં આજે સાવચેતી સાથે રક્ષાબંધનના પર્વની માસ્ક ભેટ આપી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવમાં આવી છે.
: આજે રક્ષાબંધન ના પવિત્ર દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી સુભાશિસ આપે છે અને ભાઈ બહેન ની રક્શા કરવાનુ…
