દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત ૧૦ના મોત થયા છે. જ્યારે કે ૧૫૦ જેટલા ઘાયલ થયેલા લોકોમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે. દિલ્હીના મૌજપુરમાં ફેલાયેલી હિંસા દરમ્યાન સીએએના વિરોધી અને સમર્થક આમને સામને આવી ગયા હતા. મોડી રાત્ર સુધીમાં આ હિંસા વધારે ભડકી હતી. રાત્રીના સમયે ગોકુલપુરીમાં આવેલા ટાયર બજારમાં આગ લગાવી દેવામાં આવી. આ ઉપરાંત ભજનપુરામાં પેટ્રોલ પંપ પર આગ લગાવી દેવામાં આવી. ત્યારે હિંસામાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
Related Posts
*કળયુગ પૂરો થશે ત્યારે માણસ શું કરતો હશે, અને પછી કયો યુગ આવશે? જાણો ચોંકાવનારૂ રહસ્ય. – સુરેશ વાઢેર.*
ઘણા લોકોનું કહેવું છે કે, આ સૃષ્ટી માં વસવાટ કરતા તમામ પશુઓ , પક્ષીઓ તથા જીવજંતુઓ આ તમામ પ્રજાતિઓ નો…
ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓની શાળાકીય પરીક્ષાઓનો 19 મીથી પ્રારંભ થશે
કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષા પછીથી લેવાશે પરીક્ષા ફરજીયાત, પછીથી પરીક્ષા આપનાર માટે નવા પેપરો તૈયાર થશે
અમદાવાદ શાહપુર સીનીયર સીટીઝન વડીલો ને બુસ્ટર ડોઝ આપવા માટે કેમ્પ નુ આયોજન.
સીનીયર સીટીઝન વડીલો ને બુસ્ટર ડોઝ આપવા માટે કેમ્પ નુ આયોજન શાહપુર, અમદાવાદ કરેલ,જેનો વડીલોએ લાભ લીધો. અમદાવાદ મ.ન.પા.દ્વારા સંચાલિત…
