દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત ૧૦ના મોત થયા છે. જ્યારે કે ૧૫૦ જેટલા ઘાયલ થયેલા લોકોમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે. દિલ્હીના મૌજપુરમાં ફેલાયેલી હિંસા દરમ્યાન સીએએના વિરોધી અને સમર્થક આમને સામને આવી ગયા હતા. મોડી રાત્ર સુધીમાં આ હિંસા વધારે ભડકી હતી. રાત્રીના સમયે ગોકુલપુરીમાં આવેલા ટાયર બજારમાં આગ લગાવી દેવામાં આવી. આ ઉપરાંત ભજનપુરામાં પેટ્રોલ પંપ પર આગ લગાવી દેવામાં આવી. ત્યારે હિંસામાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
Related Posts
बीएसएफ गुजरात ने ईद उल जुहा (बकरी ईद) के अवसर पर पाकिस्तानी रेंजर्स और मरीन्स के साथ मिठाइयों का आदान-प्रदान किया
प्रेस विज्ञप्ति बीएसएफ गुजरात ने ईद उल जुहा (बकरी ईद) के अवसर पर पाकिस्तानी रेंजर्स और मरीन्स के साथ…
તાલુકા પંચાયત કચેરીના તલાટી ક્રમ મંત્રી ઉપર હુમલો
જીતનગર ગ્રામ પંચાયત ઓફિસમા બબાલ તાલુકા પંચાયત કચેરીના તલાટી ક્રમ મંત્રી ઉપર હુમલો જીતનગરગ્રામ પંચાયત ઓફિસ ખાતે જાહેર કાર્યો બજાવી…
ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી સાહેબનું અવસાન થયું છે..
ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી સાહેબનું અવસાન થયું છે.. ભગવાન તેમના દિવ્ય આત્માને…
