વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
Related Posts
કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે સરકારે પોલીસી જાહેર કરી
કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે સરકારે પોલીસી જાહેર કરી 108 અથવા કોઇ પણ વાહનમાં આવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા…
12 કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે અમદાવાદ ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરી
*12 કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે અમદાવાદ ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરી* ………………………. કોવિડના કારણે…
ગુજરાતમાં કોરોનાના નવા 10,019 કેસરાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત.
ગુજરાતમાં કોરોનાના નવા 10,019 કેસરાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત વલસાડ અને નવસારીમાં 1 – 1 મોતઅમદાવાદમાં 3164, સુરતમાં 3259 કેસવડોદરામાં…
