વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
Related Posts
સાઉદી અરબે પોતાના નાગરીકોને આપી ચેતવણી,
સાઉદી અરબે પોતાના નાગરીકોને આપી ચેતવણી, ભારત સહિત રેડ લિસ્ટમાં સામેલ દેશોની યાત્રા કરવા પર 3 વર્ષનો પ્રતિબંધકોરોના વાયરસ અને…
કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લામાં ખેલાડીઓ અને જાહેર જનતા માટે રમતો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલ પુરતા બંધ રખાયા
કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લામાં ખેલાડીઓ અને જાહેર જનતા માટે રમતો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલ પુરતા બંધ રખાયા રાજપીપલા,તા…
*📌વલસાડનાં ધરમપુરનાં રાજપુરી જંગલ ગામે 11 મુસાફરો ભરેલી રીક્ષા 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા 2 મુસાફરોનાં મોત*
*📌વલસાડનાં ધરમપુરનાં રાજપુરી જંગલ ગામે 11 મુસાફરો ભરેલી રીક્ષા 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા 2 મુસાફરોનાં મોત* 8 મુસાફરો…
