વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
Related Posts
#BREAKING *📌મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓની કાર્યવાહી* કસ્ટમ અધિકારીઓને મળી મોટી સફળતા વિદેશી નાગરિકો પાસેથી 90 હજાર યુએસ…
આગામી 2 કલાક 24 જિલ્લાઓ માટે અતિભારે વરસાદની આગાહી
આગામી 2 કલાક 24 જિલ્લાઓ માટે ભારે સાંજે 4 વાગ્યા સુધીમાં પડી શકે ધોધમાર વરસાદ 15 જિલ્લાઓમાં અતિભારે…
શ્રીવૈધનાથ મહાદેવમા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું
નર્મદાને કોરોના મુકત કરવા માટેરાજપીપલા ખાતે શ્રીવૈધનાથ મહાદેવમાનવચંડી યજ્ઞનું આયોજન કરાયું યજ્ઞમા આયુર્વેદ ઔષધિઓની આહુતિ આપવામાં આવીરાજપીપલા, તા 15 રાજપીપલા…
