વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
Related Posts
द्वारका के खंभलिया और भाणवड में शनिवार को सेवा सेतु कार्यक्रम का होगा आयोजन।
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં યુવકે રોડ પર તલવાર વડે કાપી કેક. ફોટા થયા વાયરલ..
અમદાવાદ: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દેવ બાદશાહ નામના યુવકે જાહેર રોડ પર તલવારથી કેક કાપી અને જાહેરમાં ફાયરિંગ કર્યા હોવાના ફોટા…
*📍ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા*
*📍ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા* ભરૂચ: અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસે કુલ રૂપિયા.૧,૩૨,૧૦૦/- નાં મુદ્દામાલ સાથે બે ઈસમો ની…
