વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
Related Posts
નર્મદા મર્ડર કેસમાં રાજકોટના નવનિયુક્ત ACPના પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો
નર્મદા મર્ડર કેસમાં રાજકોટના નવનિયુક્ત ACPના પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો ACPના પિતાની નર્મદામાં પાવડાના ઘા મારી હત્યા કરાઈ હતી ACP…
*📍આગ્રા – MG રોડ પર બસ અને ડમ્પર વચ્ચે અથડામણ*
*📍આગ્રા – MG રોડ પર બસ અને ડમ્પર વચ્ચે અથડામણ* ➡ સ્લીપર બસમાં ઘણા મુસાફરો હતા ➡ ટક્કર બાદ બસ…
વડોદરા ગ્રામ્યમાંથી સપના ફિલ્મસ પ્રોડક્શન રાઇટર અને ડાયરેક્ટરને 2.310 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડતી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ નારકોટિક્સ સેલ તેમજ રેલવે પોલીસ.
વડોદરા ગ્રામ્યમાંથી સપના ફિલ્મસ પ્રોડક્શન રાઇટર અને ડાયરેક્ટરને 2.310 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડતી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ નારકોટિક્સ સેલ…
