વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
Related Posts
કચ્છ પત્રકાર સંગઠન દ્વારા ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ ગુજરાતના ઇતિહાસમાં સંભવતઃ પ્રથમ વખત પત્રકાર સંગઠન દ્વારા સર્વધર્મ સમભાવ સાથે…
અમિત શાહ આવશે અમદાવાદ
અમિત શાહ આવશે અમદાવાદ આજે મોડી રાત્રી સુધીમાં આવી શકે છે અમદાવાદ GMDC ખાતેની કોવિડ હોસ્પિટલ નું કરશે ઉદઘાટન 24મીએ…
कच्छ बोर्डर से घुसपैठ की कोशिश कर रहा पाकीस्तानी नागरीक पकड़ा गया।
कच्छ बोर्डर से घुसपैठ की कोशिश कर रहा पाकीस्तानी नागरीक पकड़ा गया। कोटेश्वर पडाला क्रीक के पास से बोट के…
