કોંગ્રેસ યુથ દેશમાં બેરોજગારીને લઈ એક અનોખો કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેમાં ગુજરાતના દરેક જિલ્લાના 2 યુવા પ્રવક્તા લેશે. દરેક જિલ્લાના બે પ્રવક્તા દિલ્હી જઈ પોતાના વિસ્તારની બેરોજગારી વિષે વાત કરશે. મહત્વપૂર્ણ બાબત છે કે હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજી સરકાર સામે સવાલો કરવામાં આવશે
Related Posts
*અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે*
*અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે* અમદાવાદ, સંજીવ રાજપૂત: 21 x જીલ્લાઓ (અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર,…
*રાઈઝઅપ પ્રી સ્કૂલ દ્વારા નાના બાળકોને અનોખી જાણકારી આપતા એકઝીબિશનું આયોજન કરાયું*
*રાઈઝઅપ પ્રી સ્કૂલ દ્વારા નાના બાળકોને અનોખી જાણકારી આપતા એકઝીબિશનું આયોજન કરાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદની રાઈઝઅપ પ્રી સ્કૂલ…
ઓલપાડની મંદરોઇ પ્રાથમિક શાળા દ્વારા ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત…
