કોંગ્રેસ યુથ દેશમાં બેરોજગારીને લઈ એક અનોખો કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેમાં ગુજરાતના દરેક જિલ્લાના 2 યુવા પ્રવક્તા લેશે. દરેક જિલ્લાના બે પ્રવક્તા દિલ્હી જઈ પોતાના વિસ્તારની બેરોજગારી વિષે વાત કરશે. મહત્વપૂર્ણ બાબત છે કે હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજી સરકાર સામે સવાલો કરવામાં આવશે
Related Posts
પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ ભરતું ગુજરાત*.
*પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ ભરતું ગુજરાત*. *રાજ્ય સરકારના તમામ સાધારણ…
અમદાવાદમાં 5થી 10 ટકાનું ગાબડું ફક્ત 38 ટકા મતદાન થયું
મતદાન પૂર્ણ: અમદાવાદમાં 5થી 10 ટકાનું ગાબડું ફક્ત 38 ટકા મતદાન થયું, છેલ્લા 2 કલાકમાં બોગસ વોટિંગની અનેક ફરિયાદો, ભાજપ…
*યુપીના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રીએ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે રોડ શો સાથે ગુજરાતવાસીઓને પાઠવ્યું આમંત્રણ*
*યુપીના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રીએ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે રોડ શો સાથે ગુજરાતવાસીઓને પાઠવ્યું આમંત્રણ* અમદાવાદ સંજીવ રાજપૂત:…
