કોંગ્રેસ યુથ દેશમાં બેરોજગારીને લઈ એક અનોખો કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેમાં ગુજરાતના દરેક જિલ્લાના 2 યુવા પ્રવક્તા લેશે. દરેક જિલ્લાના બે પ્રવક્તા દિલ્હી જઈ પોતાના વિસ્તારની બેરોજગારી વિષે વાત કરશે. મહત્વપૂર્ણ બાબત છે કે હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજી સરકાર સામે સવાલો કરવામાં આવશે
Related Posts
*દાહોદ નજીક મુંબઇ મુખ્ય રેલ્વે માર્ગ પર ટ્રેનનો ભયંકર અકસ્માત* 🔸12 ડબ્બા એકબીજા પર ચડી ગયા રેલવેના અધિકારીઓ…
આજ રોજ 27 નવેમ્બર 2022 નાં રોજ સિનિયર સિટીઝન અને જરૂરતમંદ દિવ્યાંગ વ્યક્તિ ને સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા…
શાળાઓમાં કોવિડ ગાઈડલાઈન અંગે મૌખિક સૂચના. પ્રા.શાળાઓમાં ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ આપી મૌખિક સૂચના…
