કોંગ્રેસ યુથ દેશમાં બેરોજગારીને લઈ એક અનોખો કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેમાં ગુજરાતના દરેક જિલ્લાના 2 યુવા પ્રવક્તા લેશે. દરેક જિલ્લાના બે પ્રવક્તા દિલ્હી જઈ પોતાના વિસ્તારની બેરોજગારી વિષે વાત કરશે. મહત્વપૂર્ણ બાબત છે કે હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજી સરકાર સામે સવાલો કરવામાં આવશે
Related Posts
અમદાવાદના વિરમગામમાં બબાલ બોગસ મતદાર ના કારણે પોલીસે બંને જૂથને સમજાવવાનો પ્રયાસ
અમદાવાદના વિરમગામમાં બબાલ બોગસ મતદાર ના કારણે પોલીસે બંને જૂથને સમજાવવાનો પ્રયાસ અમદાવાદના વિરમગામ પથ્થરમારો એમ જી હાઈસ્કૂલ વિરમગામ
આજથી IPL નો થશે પ્રારંભ. ચેન્નાઇ કલકત્તા વચ્ચે મેચ.
આજથી IPL નો થશે પ્રારંભ. ચેન્નાઇ કલકત્તા વચ્ચે મેચ.
મુલદ ટોલ નાકા પાસેથી ફોર વ્હીલર ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં મુદ્દામાલની સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
મુલદ ટોલ નાકા પાસેથી ફોર વ્હીલર ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં મુદ્દામાલની સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર…
