કોંગ્રેસ યુથ દેશમાં બેરોજગારીને લઈ એક અનોખો કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેમાં ગુજરાતના દરેક જિલ્લાના 2 યુવા પ્રવક્તા લેશે. દરેક જિલ્લાના બે પ્રવક્તા દિલ્હી જઈ પોતાના વિસ્તારની બેરોજગારી વિષે વાત કરશે. મહત્વપૂર્ણ બાબત છે કે હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજી સરકાર સામે સવાલો કરવામાં આવશે
Related Posts
ગાંધીનગર વિદ્યાસહાયક મહિલા ઉમેદવારની કપરી સ્થિતિવિદ્યા સહાયક મહિલા ઉમેદવાર પોતાના નાના બાળકને લઇ ને જોડાઈ આંદોલનમાં.
ગાંધીનગર વિદ્યાસહાયક મહિલા ઉમેદવારની કપરી સ્થિતિવિદ્યા સહાયક મહિલા ઉમેદવાર પોતાના નાના બાળકને લઇ ને જોડાઈ આંદોલનમાં ખુબ તડકો હોવા છતાં…
ધોની ફેમ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત એ પોતાના બાંદ્રાના ઘરમાં આત્મહત્યા કરી.
મુંબઈ. ધોનીની બાયોપિક પર આધારિત ફિલ્મના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ મુંબઈના બાંદ્રાના એક ફ્લેટમાં…
વરસાદને લઈને હવામાન ની આગાહી, ઓક્ટોબર મહિનામાં મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ થવાના એંધાણ.
ઓક્ટોબર મહિનામાં વરસાદી સીસ્ટંમ બનતા રાજ્યમાં ભારે વરસાદની શક્યતા 9 થી 11 ઓક્ટોબરમાં ચક્રવાત બની શકે છે રાજ્યમાં 22 સપ્ટે.સુધી…
