કોંગ્રેસ યુથ દેશમાં બેરોજગારીને લઈ એક અનોખો કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેમાં ગુજરાતના દરેક જિલ્લાના 2 યુવા પ્રવક્તા લેશે. દરેક જિલ્લાના બે પ્રવક્તા દિલ્હી જઈ પોતાના વિસ્તારની બેરોજગારી વિષે વાત કરશે. મહત્વપૂર્ણ બાબત છે કે હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજી સરકાર સામે સવાલો કરવામાં આવશે
Related Posts
મૂલ્ય નિષ્ઠ સમાજ નિર્માણમાં ગાંધી વિચારો
સ્થાપવા પડશે : સંજય વકીલ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ તથા ગૂજરાત વિદ્યાપીઠ વચ્ચે થયેલા એમ.ઓ.યુ સંદર્ભે આજરોજ વિદ્યાપીઠના કુલપતી ડૉ.રાજેન્દ્ર ખીમાણી તથા…
દિલ્હી ખેડૂત આંદોલન જેવા દર્શ્યો અમદાવાદના સાણંદમાં
અમદાવાદની સાણંદ APMC ખાતે ઘઉંના પૂરતા ભાવ ન મળતા જગતનો તાત રઝળ્યો ટેકનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી કરાવી…
*અંબાજી મેળામાં પોલીસ વિભાગના 6500 જેટલાં કર્મીઓ માટે ભોજન અને દિવ્યાંગોને નિઃશુલ્ક રીક્ષા સેવા આપતા પી એન માળી*
*અંબાજી મેળામાં પોલીસ વિભાગના 6500 જેટલાં કર્મીઓ માટે ભોજન અને દિવ્યાંગોને નિઃશુલ્ક રીક્ષા સેવા આપતા પી એન માળી* અંબાજી, સંજીવ…
