નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાજ્યસભાના સંસદસભ્ય સુબ્રમણિયમ સ્વામીએ દાવો કર્યો છે કે એઆઇસીસીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા ટૂંક સમયમાં જતી રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા હૈદરાબાદ યુનિવર્સિટીમાં આયોજિત ‘CAA- એક સમકાલીન રાજનીતિ સે પરે ઐતિહાસિક અનિવાર્યતા’ પર લેક્ચર આપતાં તેમણે કહ્યું હતું કે સોનિયા અને રાહુલ ગાંધીની ફાઇલ ગૃહપ્રધાન અમિત શાહના ટેબલ પર છે અને ટૂંક સમયમાં કોંગ્રેસના આ દિગ્ગજો તેમની નાગરિકતા ગુમાવી દેશે. ભારતીય સંવિધાનનો હવાલો આપીને તેમણે કહ્યું હતું કે જે લોકો ભારતમાં રહેવા છતાં બીજા દેશોની નાગરિકતા ધરાવે છે, તેમની નાગરિકતા ઓટોમેટિક પૂરી થઈ જશે.
Related Posts
आज के मुख्य समाचार
मुख्य समाचार 🛑 *नया वक्फ कानून-SC याचिकाओं की अर्जेंट सुनवाई पर विचार करेगा* : जम्मू-कश्मीर विधानसभा में बिल की…
શાહબુદ્દીનના પુત્રની સાઇબરમાં ફરિયાદઃ
યુ-ટ્યૂબ ચેનલ બનાવવાના બહાને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી
શાહબુદ્દીનના પુત્રની સાઇબરમાં ફરિયાદઃયુ-ટ્યૂબ ચેનલ બનાવવાના બહાને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની મંજૂરી લઈ તેમના નામથી…
ત્રણ બહેનોના એકનો એક વીરો મૃત્યુ પછી જરૂરિયામંદો ને અંગો અર્પણ કરી “વીરોનો વીર” બન્યો*
* અમદાવાદ: કાળનો અણધાર્યો પ્રહાર કોઇએ થતો જોયો છે? માણસ ધારે તો કાળની થપાટમાં સ્વજન ગુમાવનારા આપ્તજનો પોતાના વ્હાલામાં વ્હાલા…
