નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાજ્યસભાના સંસદસભ્ય સુબ્રમણિયમ સ્વામીએ દાવો કર્યો છે કે એઆઇસીસીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા ટૂંક સમયમાં જતી રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા હૈદરાબાદ યુનિવર્સિટીમાં આયોજિત ‘CAA- એક સમકાલીન રાજનીતિ સે પરે ઐતિહાસિક અનિવાર્યતા’ પર લેક્ચર આપતાં તેમણે કહ્યું હતું કે સોનિયા અને રાહુલ ગાંધીની ફાઇલ ગૃહપ્રધાન અમિત શાહના ટેબલ પર છે અને ટૂંક સમયમાં કોંગ્રેસના આ દિગ્ગજો તેમની નાગરિકતા ગુમાવી દેશે. ભારતીય સંવિધાનનો હવાલો આપીને તેમણે કહ્યું હતું કે જે લોકો ભારતમાં રહેવા છતાં બીજા દેશોની નાગરિકતા ધરાવે છે, તેમની નાગરિકતા ઓટોમેટિક પૂરી થઈ જશે.
Related Posts
કોરોનામાં સેન્સરની મદદથી અડ્યા વિના નળમાં પાણી ચાલુ બંધ થઈ શકે તેવો ટચ મી નોટ ટેપ નામનો રાજેન્દ્ર વિદ્યાલય, રાજપીપળા નો પ્રોજેક્ટ ઇનોવેશન ફેસ્ટિવલ 20મા પસંદગી પામ્યો.
કોરોનામાં સેન્સરની મદદથી અડ્યા વિના નળમાં પાણી ચાલુ બંધ થઈ શકે તેવો ટચ મી નોટ ટેપ નામનો રાજેન્દ્ર વિદ્યાલય, રાજપીપળા…
ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો
ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો 36 શહેરોમાં વધુ એક સપ્તાહ રાત્રી કર્ફ્યૂ લંબાવાયો 12 મેથી 18મી મે સુધી દિવસે…
*કોરોના અપડેટ* *📌ગુજરાતમાં આજે નવા 331 કોરોના કેસ, સામે 380 દર્દીઓ સાજા થયા* હાલ રાજ્યમાં 2042 કોરોનાના એક્ટિવ કેસ, સૌથી…
