એક પરિવારની સામૂહિક આત્મહત્યાના કેસના બહુચર્ચિત કેસમાં 6 લોકોને કોર્ટે સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 2004ની છે. બહુચર્ચિત આ કેસમાં અમૃતસરની કોર્ટે પૂર્વ ડીઆઈજી કુલતારસિંહને આઠ વર્ષ, ડીએસપી હરદેવસિંહને 4 વર્ષની સજા ફટકારી છે. આ સિવાય 4 આરોપીઓનેકોર્ટે આઠ-આઠ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે પોલીસ અધિકારીઓને દંડ પણ ફટકાર્યો છે.
Related Posts
કેન્દ્ર સરકાર દેશની ચાર સરકારી બેંકોનું ખાનગીકરણ કરશે.
કેન્દ્ર સરકાર દેશની ચાર સરકારી બેંકોનું ખાનગીકરણ કરશે. જેમાં બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક, ઇન્ડિયન ઓવરસીસ બેંક અને બેંક ઓફ…
નિર્ભયા સ્કવોર્ડની બહેનોએ કાઉન્સેલિંગ કરી નામઠામ જાણી નસવાડી તાલુકાના છટવાડા ગામે પહોંચી માતા પિતાને સોંપી દેવાઈ
નર્મદા જિલ્લા નિર્ભયા સ્કવોર્ડની વધુ એક માનવતા વાદી પ્રશંસનીય કામગીરી ડેડિયાપાડાથી મળી આવેલી પરિવારથી વિખુટી પડી ગયેલી દીકરીનું પરિવારસાથે મિલન…
લડાઈ તો ૨૨ માં દિવસે શરુ થવાની છે!!!! શું તમે તૈયાર છો? શું થવાનું છે ૨૨ માં દિવસે? – ડો. વિજય ગોસ્વામી
*શું ફક્ત ૨૧ દિવસ ઘર માં રહેવાથી બધું શમી જશે????* ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ડો. વિજય ગોસ્વામીનો ખૂબ અગત્યનો લેખ લડાઈ તો ૨૨…
