એક પરિવારની સામૂહિક આત્મહત્યાના કેસના બહુચર્ચિત કેસમાં 6 લોકોને કોર્ટે સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 2004ની છે. બહુચર્ચિત આ કેસમાં અમૃતસરની કોર્ટે પૂર્વ ડીઆઈજી કુલતારસિંહને આઠ વર્ષ, ડીએસપી હરદેવસિંહને 4 વર્ષની સજા ફટકારી છે. આ સિવાય 4 આરોપીઓનેકોર્ટે આઠ-આઠ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે પોલીસ અધિકારીઓને દંડ પણ ફટકાર્યો છે.
Related Posts
*આ અધિનિયમનું ઉલ્લંઘન કરનાર માટે 7 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે*
કેન્દ્ર સરકારે કોરોના વાયરસને નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે આ ઉપરાંત કેન્દ્ર સરકારે કોરોના વાયરસથી જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારને…
નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના પ્રથમ દિવસે ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા
નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના પ્રથમ દિવસે ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા કોરોના વેક્સીન…
રાજપીપળામાં ઘરફોડ ચોરી ડિટેક્ટ કરી બે આરોપીઓને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ
રાજપીપળામાં ઘરફોડ ચોરી ડિટેક્ટ કરી બે આરોપીઓને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ. રોકડ રકમ રૂ.12980 /-રિકવર કરાઈ. રાજપીપળા, તા. 30…
