એક પરિવારની સામૂહિક આત્મહત્યાના કેસના બહુચર્ચિત કેસમાં 6 લોકોને કોર્ટે સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 2004ની છે. બહુચર્ચિત આ કેસમાં અમૃતસરની કોર્ટે પૂર્વ ડીઆઈજી કુલતારસિંહને આઠ વર્ષ, ડીએસપી હરદેવસિંહને 4 વર્ષની સજા ફટકારી છે. આ સિવાય 4 આરોપીઓનેકોર્ટે આઠ-આઠ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે પોલીસ અધિકારીઓને દંડ પણ ફટકાર્યો છે.
Related Posts
મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ.માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સદગતને ભાવસભર અંજલિ આપી હતી
*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ.માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સદગતને ભાવસભર અંજલિ…
હલ્દીઘાટી થી સમગ્ર ભારત માં ભ્રમણ કરી રહેલી ૩૧ વર્ષિય ગૌ પર્યાવરણ ચેતના પદયાત્રા નું સાવરકુંડલા ખાતે આગમન. મોટી…
*યુવા પ્રભાગ- બ્રહ્માકુમારીઝ મહાદેવનગર દ્વારા મીડિયાકર્મીઓ માટે વેલનેસ કાફે કાર્યક્રમ યોજાયો*
*યુવા પ્રભાગ- બ્રહ્માકુમારીઝ મહાદેવનગર દ્વારા મીડિયાકર્મીઓ માટે વેલનેસ કાફે કાર્યક્રમ યોજાયો* જીએનએ અમદાવાદ: બ્રહ્માકુમારીઝની યુથ વિંગ દ્વારા Y20 કાર્યક્રમ…
