એક પરિવારની સામૂહિક આત્મહત્યાના કેસના બહુચર્ચિત કેસમાં 6 લોકોને કોર્ટે સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 2004ની છે. બહુચર્ચિત આ કેસમાં અમૃતસરની કોર્ટે પૂર્વ ડીઆઈજી કુલતારસિંહને આઠ વર્ષ, ડીએસપી હરદેવસિંહને 4 વર્ષની સજા ફટકારી છે. આ સિવાય 4 આરોપીઓનેકોર્ટે આઠ-આઠ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે પોલીસ અધિકારીઓને દંડ પણ ફટકાર્યો છે.
Related Posts
અમરેલીની 4 વર્ષની વૈભવીએ શાળા આરોગ્ય કાર્યક્રમની મદદથી સિવિલમાં સારવાર મેળવી મોતને હંફાવ્યું
. સિવિલ હોસ્પિટલમાં ૬ વર્ષમાં ૨૧૪૫ બાળકોએ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સારવાર મેળવી : સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ જોષી જીએનએ અમદાવાદ:…
*53 હજાર મહિલા કર્મચારીઓના વધી જશે પગાર*
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર મિની આંગણવાડીકાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં…
45માં કુર્મી રાષ્ટ્રીય અધિવેશનમાં રાજ્યના સીએમની પ્રેરક ઉપસ્થિતી. સીતા સ્વયંવરનું કરાયું આયોજન જીએનએ વિસનગર: અખિલ ભારતીય કૂર્મિ ક્ષત્રિય મહાસભાના 45…
