નવી દિલ્હી: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ હવે PGDM (સ્નાતક પછીનો) અને MBA કોર્સની રજૂઆત એકસાથે નહીં કરી શકે. તેમણે બંનેમાંથી કોઈ એક કોર્સના સંચાલનની પસંદગી કરવી પડશે. આ માહિતી ઓલ ઇન્ડિયા ફોર ટેક્નિકલ એજ્યુકેશને માહિતી આપી હતી. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ટેક્નિકલ અને મેનેજમેન્ટ શિક્ષણ નિયામકે કહ્યું હતું કે PGDM કોર્સ માત્ર એવી યુનિવર્સિટીઓ ચલાવી શકશે, જે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ (IIM)ની જેમ ના તો યુનિવર્સિટી હોય અથવા કોઈ યુનિવર્સિટીથી સંલગ્ન હોય.
Related Posts
*બેચરાજી વિસ્તારમાં હોન્ડા, મારુતિ જેવી કંપનીઓ સ્થપાઈ છતા સ્થાનિકોને નથી મળી રહી નોકરી*
બેચરાજીના ધારાસભ્યએ ગૃહમાં સ્થાનિકોના રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, તેમના મત વિસ્તાર એવા બેચરાજીમાં હોન્ડા મારુતિ, સુઝુકી…
અમદાવાદ: એલિસબ્રીજ પર ભારે અકસ્માત, એક સાથે 3 થી 4 ગાડીઓ અથડાઈ
અમદાવાદ: એલિસબ્રીજ પર ભારે અકસ્માત, એક સાથે 3 થી 4 ગાડીઓ અથડાઈ
*મુખ્યમંત્રિની જામનગર જિલ્લાની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ*
*મુખ્યમંત્રિની જામનગર જિલ્લાની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ* જામનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.…
