નવી દિલ્હી: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ હવે PGDM (સ્નાતક પછીનો) અને MBA કોર્સની રજૂઆત એકસાથે નહીં કરી શકે. તેમણે બંનેમાંથી કોઈ એક કોર્સના સંચાલનની પસંદગી કરવી પડશે. આ માહિતી ઓલ ઇન્ડિયા ફોર ટેક્નિકલ એજ્યુકેશને માહિતી આપી હતી. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ટેક્નિકલ અને મેનેજમેન્ટ શિક્ષણ નિયામકે કહ્યું હતું કે PGDM કોર્સ માત્ર એવી યુનિવર્સિટીઓ ચલાવી શકશે, જે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ (IIM)ની જેમ ના તો યુનિવર્સિટી હોય અથવા કોઈ યુનિવર્સિટીથી સંલગ્ન હોય.
Related Posts
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક CCTV નેટવર્ક થકી વધુ સંગીન સુરક્ષા-સલામતી માટે જનભાગીદારી દ્વારા ‘ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022’…
બળાત્કારના કેસમાં ફસાયેલા ભાજપના ધારાસભ્યને ક્લિન ચિટ
યુપીના ભદોહીથી ભાજપના ધારાસભ્ય રવીન્દ્ર નાથ ત્રિપાઠીને સામૂહિક દુષ્કર્મના કેસમાં પુરાવાના અભાવે ક્લીન ચિટ મળી ગઈ છે. અધિકારીઓએ આ અંગે…
એક સલામ : ટોરેન્ટ અને જીઈબીના કર્મચારીઓને, કે જે આપને મદદ કરવા માટે હજી પણ સ્પર્શ કરે છે.
શાળાઓ બંધ કચેરીઓ બંધ મોલ્સ ખાલી છે ફ્લાઇટ્સ બંધ છે અર્થતંત્ર નીચે આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય સરહદો પણ બંધ થઈ…
