નવી દિલ્હી: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ હવે PGDM (સ્નાતક પછીનો) અને MBA કોર્સની રજૂઆત એકસાથે નહીં કરી શકે. તેમણે બંનેમાંથી કોઈ એક કોર્સના સંચાલનની પસંદગી કરવી પડશે. આ માહિતી ઓલ ઇન્ડિયા ફોર ટેક્નિકલ એજ્યુકેશને માહિતી આપી હતી. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ટેક્નિકલ અને મેનેજમેન્ટ શિક્ષણ નિયામકે કહ્યું હતું કે PGDM કોર્સ માત્ર એવી યુનિવર્સિટીઓ ચલાવી શકશે, જે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ (IIM)ની જેમ ના તો યુનિવર્સિટી હોય અથવા કોઈ યુનિવર્સિટીથી સંલગ્ન હોય.
Related Posts
ફાયર NOC હવે ફાયર સેફ્ટી સર્ટિફીકેટ તરીકે ઓળખાશે.
ફાયર NOC હવે ફાયર સેફ્ટી સર્ટિફીકેટ તરીકે ઓળખાશે. અમદાવાદમાં તમામ એકમોએ ફાયર સેફ્ટી સર્ટિફીકેટ લેવા જરૂરી બનશે.
આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત નાજૂક*
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત અત્યંત નાજૂક છે. 78 વર્ષના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી 3 દિવસથી…
11 સેવાભાવી કર્મયોગીનું કરાશે સન્માન..અમદાવાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વનું યોજાયું રિહર્સલ. ઉર્જામંત્રી સૌરભ પટેલ રહેશે હાજર
11 સેવાભાવી કર્મયોગીનું કરાશે સન્માન..અમદાવાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વનું યોજાયું રિહર્સલ. ઉર્જામંત્રી સૌરભ પટેલ રહેશે હાજર. અમદાવાદ: અમદાવાદ…
