અમદાવાદઃ અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત સતત ત્રીજા વર્ષે 14 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2020 સુધી ચાલશે. યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી અભિવ્યક્તિની પહેલ હંમેશા કળાના વિવિધ સ્વરુપે જેવાકે, ચિત્રકળા, મૂર્તિઓ, પ્રતિષ્ઠાનો, સંગીત, નૃત્ય અને રંગમંચના મૌલિક, વિવિધ તેમજ અનોખા કાર્યોને શોધવા અને તેને પ્રદર્શિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અભિવ્યક્તિએ કળાના આ સ્વરુપો થકી કલાત્મક સંસ્કૃતિને પરિભાષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત પ્રોજેક્ટે શહેરના સ્વદેશી રચનાત્મક વિચારોને પોતાના ભાવ પ્રદર્શન માટે એક મંચ આપ્યો છે.
Related Posts
ઈ-શ્રમ રજીસ્ટ્રેશન લક્ષ્યાંકને લઈ જામનગર કમિશનરની અધ્યક્ષતામાં ખાસ રીવ્યુ બેઠક યોજાઇ જીએનએ જામનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારની અલગ અલગ યોજનાઓ…
અમદાવાદ ખાતે રાજ્યના રાજ્યપાલ દ્વારા ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જીએનએ અમદાવાદ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા…
10 કિલો સોનુ પહેરી રાખતો ગોલ્ડમેન નામે જાણીતા પુણેના સમ્રાટ મોઝેનું 39 વરસની વયે હાર્ટ એટેકથી અવસાન.
ગોલ્ડ મેન નામે જાણીતા પુણેના સમ્રાટ મોઝેનું 39 વરસની વયે હાર્ટ એટેકથી અવસાન થયું છે. સમ્રાટ 10 કિલો સોનુ પહેરી…
