અમદાવાદઃ અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત સતત ત્રીજા વર્ષે 14 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2020 સુધી ચાલશે. યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી અભિવ્યક્તિની પહેલ હંમેશા કળાના વિવિધ સ્વરુપે જેવાકે, ચિત્રકળા, મૂર્તિઓ, પ્રતિષ્ઠાનો, સંગીત, નૃત્ય અને રંગમંચના મૌલિક, વિવિધ તેમજ અનોખા કાર્યોને શોધવા અને તેને પ્રદર્શિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અભિવ્યક્તિએ કળાના આ સ્વરુપો થકી કલાત્મક સંસ્કૃતિને પરિભાષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત પ્રોજેક્ટે શહેરના સ્વદેશી રચનાત્મક વિચારોને પોતાના ભાવ પ્રદર્શન માટે એક મંચ આપ્યો છે.
Related Posts
કૃષિ બિલ પસાર થયા બાદ પણ હોબાળો યથાવત કૃષિ બિલ વિવાદ મુદ્દે રાષ્ટ્રપતિને મળશે વિપક્ષી દળોના નેતા
કૃષિ બિલ પસાર થયા બાદ પણ હોબાળો યથાવત કૃષિ બિલ વિવાદ મુદ્દે રાષ્ટ્રપતિને મળશે વિપક્ષી દળોના નેતા રાષ્ટ્રપતિ કોવિંદને સાંજે…
અમદાવાદ ના અમરાઈવાડી ભીલવાડા શ્રીનાથ નગર ગેટ ૧ મા ના ઘર મા ગેસ નો બાટલો લીક થતા આગ અને ધડાકા સાથે ત્રીજા માળે આવેલ રુમ ને થયું ભારે નુકશાન.
અમદાવાદ ના અમરાઈવાડી ભીલવાડા શ્રીનાથ નગર ગેટ ૧ મા રહેતા પાલ જયવીર ના ઘર મા ગેસ નો બાટલો રાત ભર…
*સિદ્ધપુર કોંગ્રેસ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી*
સિદ્ધપુર (જય આચાર્ય): કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારત ના પૂર્વ પ્રધામંત્રી અને કોંગ્રેસના બાહોશ નેતા સ્વ. રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે…
