અમદાવાદઃ અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત સતત ત્રીજા વર્ષે 14 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2020 સુધી ચાલશે. યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી અભિવ્યક્તિની પહેલ હંમેશા કળાના વિવિધ સ્વરુપે જેવાકે, ચિત્રકળા, મૂર્તિઓ, પ્રતિષ્ઠાનો, સંગીત, નૃત્ય અને રંગમંચના મૌલિક, વિવિધ તેમજ અનોખા કાર્યોને શોધવા અને તેને પ્રદર્શિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અભિવ્યક્તિએ કળાના આ સ્વરુપો થકી કલાત્મક સંસ્કૃતિને પરિભાષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત પ્રોજેક્ટે શહેરના સ્વદેશી રચનાત્મક વિચારોને પોતાના ભાવ પ્રદર્શન માટે એક મંચ આપ્યો છે.
Related Posts
ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ હાઇકોર્ટમાં થઈ પિટિશન.
ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ હાઇકોર્ટમાં થઈ પિટિશન.. અમદાવાદ: બીજેપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ હાઇકોર્ટમાં દાખલ થઈ પિટિશન.. પ્રદેશ અધ્યક્ષ…
ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદના આશ્રમ રોડ, જૂના વાડજમાં ત્રી દિવસીય પક્ષી સારવાર અને ઉપચાર કેમ્પ યોજાશે.
ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદના આશ્રમ રોડ, જૂના વાડજમાં ત્રી દિવસીય પક્ષી સારવાર અને ઉપચાર કેમ્પ યોજાશે. અમદાવાદ, સંજીવ રાજપૂત: ઉત્તરાયણ…
*સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી*
સુરતના ચોક બજાર વિસ્તારમાં ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યામાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે ખુદ ફરિયાદી જ આરોપી હોવાનો પોલીસની…
