અમદાવાદઃ અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત સતત ત્રીજા વર્ષે 14 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2020 સુધી ચાલશે. યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી અભિવ્યક્તિની પહેલ હંમેશા કળાના વિવિધ સ્વરુપે જેવાકે, ચિત્રકળા, મૂર્તિઓ, પ્રતિષ્ઠાનો, સંગીત, નૃત્ય અને રંગમંચના મૌલિક, વિવિધ તેમજ અનોખા કાર્યોને શોધવા અને તેને પ્રદર્શિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અભિવ્યક્તિએ કળાના આ સ્વરુપો થકી કલાત્મક સંસ્કૃતિને પરિભાષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત પ્રોજેક્ટે શહેરના સ્વદેશી રચનાત્મક વિચારોને પોતાના ભાવ પ્રદર્શન માટે એક મંચ આપ્યો છે.
Related Posts
નવનિર્મિત કેવડીયા રેલવે સ્ટેશનની રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ મુલાકાત લીધી
નવનિર્મિત કેવડીયા રેલવે સ્ટેશનની રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ મુલાકાત લીધી ડોમ ગ્રીન સ્ટ્રક્ચરથી બનાવાયેલું કેવડીયા રેલવે સ્ટેશન સમગ્ર દેશ સહિત વિશ્વભરના…
*અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો બન્યા દેવદૂત. 42 વર્ષના નિઃસંતાન બહેનના ઘરે શિશુનો ખિલખિલાટ ગૂંજતો કર્યો.*
અમદાવાદ: જ્યારે મુખ સુધી આવેલો સુખનો કોળિયો છિનવાઈ જતો લાગે ત્યારે ભલભલા માણસને પણ લાગે છે કે ભાગ્યની દેવી ક્યાંક…
*કોણ છે એ શિક્ષક, જે બીમાર થતાં સમગ્ર શાળાના બાળકોના હૈયા ભારે રુદનથી ભરાઈ ગયા*
*કોણ છે એ શિક્ષક, જે બીમાર થતાં સમગ્ર શાળાના બાળકોના હૈયા ભારે રુદનથી ભરાઈ ગયા* એબીએનએસ, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી…
