જન-ગણ-મન યાત્રા’ પર નિકળેલા CPI નેતા અને JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારને બિહારમાં ફરીવાર ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. લખીસરાયમાં ગાંધી મેદાનમાં સભા માટે પહોંચેલા કનૈયા કુમાર પર એક યુવકે વિરોધ વ્યક્ત કરતા ચપ્પલ ઉછાળી. જો કે બાદમાં પોલીસે આરોપી યુવકને ભીડથી બચાવીને કસ્ટડીમાં લીધો.
Related Posts
ઈન્ડિયા ક્રાઈમ મિરર ન્યૂઝ *મુખ્ય સમાચાર*
*મુખ્ય સમાચાર* *CWCની મીટિંગ પહેલાં આજે સોનિયા ગાંધીએ બોલાવી CPPની બેઠક *આજે સ્ટાફ નર્સની ભરતી માટે પરીક્ષા *153 જગ્યાઓ માટે…
અમદાવાદના આનંદનગરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગની ઘટના
અમદાવાદના આનંદનગરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગની ઘટના…ફાયર બિગ્રેડની ટીમ ઘટનાસ્થળ પર…
રાજપીપલા ખાતે કોરોનાને અનુલક્ષીને વિવિધ વેપારી મંડળો અને નગરપાલિકાના સભ્યઓ સાથે જિલ્લા વહિવટીતંત્રએ તાકીદની બેઠક ચર્ચા
કોવિડ સંબંધી પ્રોટોકોલ અને માર્ગદર્શિકાના ચૂસ્તપાલન માટે પૂરતી તકેદારી સાથે માસ્ક પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણી, સેનેટાઇઝેશન વગેરેના પૂરતા ઉપયોગ માટે…
