જન-ગણ-મન યાત્રા’ પર નિકળેલા CPI નેતા અને JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારને બિહારમાં ફરીવાર ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. લખીસરાયમાં ગાંધી મેદાનમાં સભા માટે પહોંચેલા કનૈયા કુમાર પર એક યુવકે વિરોધ વ્યક્ત કરતા ચપ્પલ ઉછાળી. જો કે બાદમાં પોલીસે આરોપી યુવકને ભીડથી બચાવીને કસ્ટડીમાં લીધો.
Related Posts
રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ
રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ કલબની મેમ્બરશીપ ગીરવે મૂકી વ્યાજે પૈસા લીધા પોપ્યુલર બિલ્ડરના ભત્રીજા નું કારસ્તાન રાજપથ કલબની મેમ્બરશીપ સામે…
*ડીસામાં યોજાઈ ભવ્ય “અમૃત કળશ યાત્રા”. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં નગરજનોએ પંચ-પ્રાણ પ્રતિજ્ઞા લીધી*
*ડીસામાં યોજાઈ ભવ્ય “અમૃત કળશ યાત્રા”. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં નગરજનોએ પંચ-પ્રાણ પ્રતિજ્ઞા લીધી* બનાસકાંઠા, સંજીવ રાજપૂત: “મારી માટી, મારો…
વિશ્વ નર્સ દિવસ – એક ઓર્થોપેડિક સર્જન તરીકે આખા વિશ્વના બધાજ નર્સ ભાઈ બહેનોને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. – ડો. શ્વેતલ ભાવસાર.
નર્સ એટલે એક માતા જે દર્દીને પોતાના બાળકની જેમ સાચવે… એક માળી જે બગીચાના પુષ્પોને કરમાઈ જતા બચાવે… આજના આ…
