જન-ગણ-મન યાત્રા’ પર નિકળેલા CPI નેતા અને JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારને બિહારમાં ફરીવાર ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. લખીસરાયમાં ગાંધી મેદાનમાં સભા માટે પહોંચેલા કનૈયા કુમાર પર એક યુવકે વિરોધ વ્યક્ત કરતા ચપ્પલ ઉછાળી. જો કે બાદમાં પોલીસે આરોપી યુવકને ભીડથી બચાવીને કસ્ટડીમાં લીધો.
Related Posts
કોરોના અંગે નવી SOP જાહેરલગ્ન પ્રસંગે ખુલ્લા સ્થળો પર 300 લોકો જ્યારે બંધ સ્થળો પર 150 લોકોની મંજૂરી**
કોરોના અંગે નવી SOP જાહેરલગ્ન પ્રસંગે ખુલ્લા સ્થળો પર 300 લોકો જ્યારે બંધ સ્થળો પર 150 લોકોની મંજૂરી8 મહાનગરો સહિત…
*📌હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી*
*📌હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી* 🔸અમદાવાદ, કચ્છ, પાટણમાં વરસાદ 🔸અબડાસામાં બે કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ 🔸તોફાની…
નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬ સહિત કુલ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા
નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬ સહિત કુલ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા આજદિન…
