મારો વોર્ડ કોરોના મુક્ત અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ એ અલગ અલગ વોર્ડ માં ફરી અને વોર્ડ ની સમીક્ષા કરી હતી તેમજ દરેક વોર્ડમાં ફરી અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો સાથે સાથે ત્રીજી લહેર સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ રહી શકે છે તેના માટે સરખેજ ગામ માં આવેલ બ્રાહ્મણ સમાજની વાડીમાં જે આઇસોલેસન સેન્ટર બનેલ છે તેની મુલાકાત લીધી હતી અને તેવા બીજા પણ આઇસોલેસન સેન્ટર કેવી રીતે બનાવી શકાય તેના વિશે ચર્ચા કરી હતી.
Related Posts
તિલકવાડાના ભાવપુરા ગામની સીમમાંથી બીમાર દીપડાને તિલકવાડા ફોરેસ્ટ વિભાગની ટીમ.
તિલકવાડાના ભાવપુરા ગામની સીમમાંથી બીમાર દીપડાને તિલકવાડા ફોરેસ્ટ વિભાગની ટીમ. રાજપીપળા,તા. 22 નર્મદાના તિલકવાડા તાલુકાના ભાવપરા ગામની સીમમાં દીપડો બિમાર…
⭕ *ગુજરાતમાં નવા 712 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,473 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ 24 કલાકમાં સુરત 253,અમદાવાદ 172,રાજકોટ 47,ભાવનગર 20,વલસાડ 19,ગાંધીનગર-ભરૂચ 15,નવસારી 11,જૂનાગઢ-બનાસકાંઠા-ખેડા 10,જામનગર-મહેસાણા 8,અરવલ્લી-કચ્છ 7,પાટણ-સુરેન્દ્રનગર-સાબરકાંઠા 6,આણંદ-ગીર સોમનાથ 4,મોરબી 3,પંચમહાલ-મહીસાગર-બોટાદ-અમરેલી 2,દાહોદ-જૂનાગઢ-દ્વારકા 1…
આજે ગુજરાતમાં 14,605 કેસ નોંધાયા, 173 લોકોના મોત
30.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 14,605 કેસ નોંધાયા, 173 લોકોના મોત* *અમદાવાદમાં 5439 કેસ**સુરતમાં 2011 કેસ**રાજકોટમાં 663 કેસ**વડોદરામાં 921 કેસ*…
