મારો વોર્ડ કોરોના મુક્ત અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ એ અલગ અલગ વોર્ડ માં ફરી અને વોર્ડ ની સમીક્ષા કરી હતી તેમજ દરેક વોર્ડમાં ફરી અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો સાથે સાથે ત્રીજી લહેર સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ રહી શકે છે તેના માટે સરખેજ ગામ માં આવેલ બ્રાહ્મણ સમાજની વાડીમાં જે આઇસોલેસન સેન્ટર બનેલ છે તેની મુલાકાત લીધી હતી અને તેવા બીજા પણ આઇસોલેસન સેન્ટર કેવી રીતે બનાવી શકાય તેના વિશે ચર્ચા કરી હતી.
Related Posts
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને જોઈને DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે.
DyCM નીતિન પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય…
કોરોનાના કેસો વધતા
રાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો
કોરોનાના કેસો વધતારાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો રાજપીપલા, તા2 રાજપીપલા નગર પાલિકા વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા દરબાર રોડ,…
નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે ધીંગાણુ. ઈલેક્ટ્રીક થાંભલામાં કનેક્શનની લાઈન ખેંચવાના મામલે લાકડીઓ વડે હુમલો. સામ સામે 4 ઇસમો સામે પોલીસ ફરિયાદ મારામારી પ્રકરણમાં બેને ગંભીર ઈજા.
રાજપીપળા,તા.24 નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે ધીંગાણુ. ઈલેક્ટ્રીક થાંભલામાં કનેક્શનની લાઈન ખેંચવાના મામલે બોલાચાલી અને મારામારી થતા લાકડીઓ વડે હુમલો કરાયો…
