મારો વોર્ડ કોરોના મુક્ત અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ એ અલગ અલગ વોર્ડ માં ફરી અને વોર્ડ ની સમીક્ષા કરી હતી તેમજ દરેક વોર્ડમાં ફરી અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો સાથે સાથે ત્રીજી લહેર સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ રહી શકે છે તેના માટે સરખેજ ગામ માં આવેલ બ્રાહ્મણ સમાજની વાડીમાં જે આઇસોલેસન સેન્ટર બનેલ છે તેની મુલાકાત લીધી હતી અને તેવા બીજા પણ આઇસોલેસન સેન્ટર કેવી રીતે બનાવી શકાય તેના વિશે ચર્ચા કરી હતી.
Related Posts
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દી ના સગા ઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થા કરવામા આવી છે જે કેમ્પની ઘાયલોડિયાના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દી ના સગા ઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થા કરવામા આવી છે જે કેમ્પની…
રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
*રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય* …. *રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ હાલ…
*📌ડાંગમાં આદમખોર દીપડાનો આતંક*
*📌ડાંગમાં આદમખોર દીપડાનો આતંક* 53 વર્ષીય આધેડ પર કર્યો હુમલો ઘટના સ્થળે જ મોત
