બ્રેકીંગ અમદાવાદ
અમદાવાદના આનંદનગરમાં 10થી વધુ ઝૂંપડાઓમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી, પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો. આગ લાગવાનું કારણ અકબન્ધ.. અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર નહીં..
Related Posts
મોરબીમા સરપંચોએ પાણી માટે આંદોલન શરૂ ક
મોરબીમા સરપંચોએ પાણી માટે આંદોલન શરૂ કર્યુ છે, જળ માફિયાઓના પાપે નર્મદા કેનાલમાં ગાબડુ પડ્યુ છે.
દેડીયાપાડા નવીનગરી નો પરપ્રાંતિય બોગસ ડોક્ટર ઝડપાયો.
દેડીયાપાડા નવીનગરી નો પરપ્રાંતિય બોગસ ડોક્ટર ઝડપાયો. પોતે ડોક્ટર ન હોવા છતાં એલોપેથિક દવાઓ વડે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ…
જમીન દસ ગુંઠા… અને વર્ષે રૂપિયા ૧૨ લાખ કમાણી કરતા જીવણપુરા ગામના ખેડૂત ધરમશીભાઈ પટેલ જીએનએ અમદાવાદ: છે દસ ગુંઠા…
