બ્રેકીંગ અમદાવાદ
અમદાવાદના આનંદનગરમાં 10થી વધુ ઝૂંપડાઓમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી, પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો. આગ લાગવાનું કારણ અકબન્ધ.. અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર નહીં..
Related Posts
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 135મું અંગદાન. સાણંદના વિલાસબેન પટેલે ત્રણેને નવજીવન આપ્યું*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 135મું અંગદાન. સાણંદના વિલાસબેન પટેલે ત્રણેને નવજીવન આપ્યું* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 135 મું…
ગાંધીનગર જિલ્લામાં આજે પણ મોટા વધારા સાથે કુલ ૧૨૯ કેસ નોંધાયા…
(તા.:- ૧૫/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં આજે કોરોનાનો રેકોર્ડ તૂટ્યો, વધતી રફતાર સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૮,૧૫૨ ડીસ્ચાર્જ:- ૩,૦૨૩ મૃત્યુ:-…
ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૫૫૦ રેશનકીટનું વિતરણ
ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૫૫૦ રેશનકીટનું વિતરણ જિલ્લા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાઉન્ડ ધ કલૉક સહાયની કામગીરી હાથ…
