બ્રેકીંગ અમદાવાદ
અમદાવાદના આનંદનગરમાં 10થી વધુ ઝૂંપડાઓમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી, પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો. આગ લાગવાનું કારણ અકબન્ધ.. અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર નહીં..
Related Posts
*દાંતા નજીક બાઈક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત* દાંતા ના પુંજપુર નજીક અકસ્માત સર્જાયો હતો જેમા બે લોકોને ગંભીર ઈજા…
ગુજરાતના માથે આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગતા બળીને ખાખ થઈ ગયા હતા.
*વડોદરા* ગુજરાતના માથે આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગતા બળીને ખાખ થઈ…
હાથીપગાના કેસો શોધવા મુન્દ્રા તાલુકાના રામાણીયા અને ધ્રબમાં આરોગ્યતંત્ર દ્વારા રાત્રી સર્વે હાથ ધરાશે મચ્છરના કરડવાથી થતા હાથીપગાના કૃમિ માનવ…
