બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પાલનપુર ડેપોની મિની બસ છાપી હાઇવે ઉપર અચાનક આગ લાગતા બસ બસ ચાલકે સમયસૂચકતા વાપરીને 10 પેસેન્જરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ડ્રાઈવરની સમય સૂચકતાને લઈ સદનસીબે મોટી જાનહાનિ ટાળી હતી. જ્યારે બસ બળીને ખાક થઈ ગઈ હતી.
Related Posts
*ગુજરાત પોલીસ કોઈ પણ ગુનેગારને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને છોડશે નહીં: મંત્રી જગદીશ વિશ્વકર્મા*
*ગુજરાત પોલીસ કોઈ પણ ગુનેગારને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને છોડશે નહીં: મંત્રી જગદીશ વિશ્વકર્મા* ગાંધીનગર, સંજીવ…
*શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટના 83 યાત્રાળુ ચારધામ યાત્રાએ જવા અમદાવાદથી થયા રવાના*
*શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટના 83 યાત્રાળુ ચારધામ યાત્રાએ જવા અમદાવાદથી થયા રવાના* જીએનએ અમદાવાદ: સમાજ ની ઉત્કૃષ્ટ…
બ્રેકિંગ ન્યૂઝ. – અમદાવાદમાં આઠ વોર્ડમાં રાત્રીના 10 બાદ ધંધા રહેશે બંધ. કોરોનાના કેસ વધતા કોર્પોરેશનનો નિર્ણય.
બ્રેકિંગ ન્યૂઝ. – અમદાવાદમાં આઠ વોર્ડમાં રાત્રીના 10 બાદ ધંધા રહેશે બંધ કોરોનાના કેસ વધતા કોર્પોરેશનનો નિર્ણય જોધપુર,નવરંગપુરા વિસ્તારમાં રહેશે…
