રાજ્યસભામાં ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણીની તારીખે જાહેર થઈ છે. આગામી 26 માર્ચે ચાર બેઠકો માટે મતદાન થવાનું છે. અને તે જ દિવસે મત ગણતરી પણ હાથ ધરાશે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક રાજ્યસભા સાંસદની ટર્મ પૂર્ણ થતી હોવાથી રાજ્યસભાની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે. સાંસદ ચુનીભાઈ ગોહેલ, મધુસુદન મિસ્ત્રી, લાલભાઈ વાડોદીયા અને શંભુપ્રસાદ ટુંડિયા નિવૃત થતા ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે. જેથી આગામી સમયમાં માર્ચ મહિનો રસાકસીભર્યો બની રહેવાના એંધાણ છે.
Related Posts

*વલસાડ : ડુંગર પર આગ લાગતા આસપાસના લોકોમાં ગભરાટ*
વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકામાં વડખભાં ગામે ડુંગર પર આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ પવનના કારણે વધુ પ્રસરી.…

બનાસકાંઠા….. દાંતીવાડાના જાત- ભાડલી ગામની સીમમાં લૂંટની બની ઘટના..
બનાસકાંઠા….. દાંતીવાડાના જાત- ભાડલી ગામની સીમમાં લૂંટની બની ઘટના.. સાધુબાવાના વેશમાં આવેલા 3 લોકોએ હાથમાં પાણી આપી કરી લૂંટ.. રાહદારીને…

રોગાણાં શારદી માતા એટલે કે જેને યમની દાઢા પણ કહેવામાં આવે છે તે શરદ ઋતુમાં આરોગ્યની શું કાળજી રાખશો ? લેખક : અતુલકુમાર વ્રજલાલ શાહ. સી.એ.
ભાદરવા વદ 8, વિ. સં. 2076 અંગ્રેજી તા. 09-10-2020 અતુલકુમાર વ્રજલાલ શાહના પ્રણામ રોગાણાં શારદી માતા એટલે કે જેને યમની…