રાજ્યસભામાં ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણીની તારીખે જાહેર થઈ છે. આગામી 26 માર્ચે ચાર બેઠકો માટે મતદાન થવાનું છે. અને તે જ દિવસે મત ગણતરી પણ હાથ ધરાશે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક રાજ્યસભા સાંસદની ટર્મ પૂર્ણ થતી હોવાથી રાજ્યસભાની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે. સાંસદ ચુનીભાઈ ગોહેલ, મધુસુદન મિસ્ત્રી, લાલભાઈ વાડોદીયા અને શંભુપ્રસાદ ટુંડિયા નિવૃત થતા ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે. જેથી આગામી સમયમાં માર્ચ મહિનો રસાકસીભર્યો બની રહેવાના એંધાણ છે.
Related Posts
*ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ રાજ્ય શિક્ષણની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-૨૦૨૦’ યોજાઈ*
*ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ રાજ્ય શિક્ષણની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-૨૦૨૦’ યોજાઈ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ.
જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા…
નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમી ના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા
નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમી ના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા 1/10/2021 ના રોજ ઝારખંંડ જમશેદપુર ખાતે રમવા જશે રાજપીપલા,તા.28 નસવાડી…
