નિર્ભયા ગેંગરેપના દોષીઓના મામલે આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. જેમાં 3 માર્ચના રોજ સવારે 6 લાગે ફાંસી અપાશે. નિર્ભયાના દોષિત પર બે વાર ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ દોષીઓ કાયદેસરના વિકલ્પ અજમાવીને ફાંસીમાંથી છટકી ગયા છે. હવે આ આખરી ડેથવોરંટ આ નરાધમો માટે સાબિત થશે. પટિયાલા હાઉસ કોર્ટમાં દોઢ કલાક સુધી આ કેસની સુનાવણી ચાલી હતી. જેમાં આખરે ડેથવોરંટ જાહેર થયું હતું.
Related Posts

*घर बैठे सैंपल देकर कोई कोरोना टेस्ट करवाना चाहते हैं तो इसकी कीमत 1200 रुपये: सत्येंद्र जैन*
दिल्ली में कोरोना के मामलों को लेकर स्वास्थ्य मंत्री सत्येंद्र जैन ने मंगलवार को जानकारी दी। उन्होंने कहा कि दिल्ली…

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 19/09/2020*
*ભણશે ગુજરાત દાવાઓ ખાશે ગુજરાત: પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા* એક લાખે માત્ર 8 હજાર થયા પાસ ગુજરાત રાજ્યનું ધોરણ…

કોરોનાએ તરણેતર કે રાજકોટ નો સાતમ આઠમનો મેળો સહિત જાણીતા મેળા બંધ કરાવી દીધાં.પરંતુ આ પક્ષી પતંગિયાના મેળાને કુદરતે કોઈ પાબંદી ફરમાવી નથી કે કોરોનાનું ગ્રહણ લાગ્યું નથી.
આજે વિશ્વ પ્રકૃતિ દિવસ: સયાજીબાગની પાછળ આવેલી સામાજિક વનીકરણ વિભાગની નર્સરીમાં ભરાય છે રંગબેરંગી પક્ષીઓ અને પતંગિયાઓનો મેળો કોઈ તમને…