નિર્ભયા ગેંગરેપના દોષીઓના મામલે આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. જેમાં 3 માર્ચના રોજ સવારે 6 લાગે ફાંસી અપાશે. નિર્ભયાના દોષિત પર બે વાર ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ દોષીઓ કાયદેસરના વિકલ્પ અજમાવીને ફાંસીમાંથી છટકી ગયા છે. હવે આ આખરી ડેથવોરંટ આ નરાધમો માટે સાબિત થશે. પટિયાલા હાઉસ કોર્ટમાં દોઢ કલાક સુધી આ કેસની સુનાવણી ચાલી હતી. જેમાં આખરે ડેથવોરંટ જાહેર થયું હતું.
Related Posts
હવે ગુજરાતની જનતાને મળશે રાહત હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. ગરમીનો પારો 2થી 3…
*આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે* જીએનએ જામનગર: આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી…
બગસરા પોલીસ સ્ટેશનનાં એન.ડી.પી.એસ.ગુનાના કામે નાસતો-ફરતો આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ. શ્રી અધિક પોલીસ મહાનિરીદેકશ્રી, એ.ટી.એસ.,અને કોસ્ટલ સિક્યુરીટી, ગુજરાત રાજ્ય,…
