નિર્ભયા ગેંગરેપના દોષીઓના મામલે આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. જેમાં 3 માર્ચના રોજ સવારે 6 લાગે ફાંસી અપાશે. નિર્ભયાના દોષિત પર બે વાર ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ દોષીઓ કાયદેસરના વિકલ્પ અજમાવીને ફાંસીમાંથી છટકી ગયા છે. હવે આ આખરી ડેથવોરંટ આ નરાધમો માટે સાબિત થશે. પટિયાલા હાઉસ કોર્ટમાં દોઢ કલાક સુધી આ કેસની સુનાવણી ચાલી હતી. જેમાં આખરે ડેથવોરંટ જાહેર થયું હતું.
Related Posts
સાંભળો સરકાર: ભૂખ્યા, તરસ્યા, સારવાર વગર અમદાવાદ સિવિલ હોસ્પિટલના બહાર રઝળતા કોરોનાના 25 દર્દીઓ
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસો રાત-દિવસ વધી રહ્યાં છે. કોરોનાને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, જેથી કરીને બીજી પણ…
*📌સુરેન્દ્રનગર: સૌકા ગામે ચાલતા જુગારધામ પર LCB ત્રાટકી…* ગુડદી પાસાનો જુગાર રમતા 38 જુગારીઓ ઝડપાયા રોકડ રકમ સહિત…
25 ફૂટ લાબું હોલિકાનું પૂતળું બનાવવામાં મગ્ન બન્યો ભોઈ સમાજ.
જામનગર: જામનગર ખાતે ભોઈ સમાજ દ્વારા હોલિકા દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાતો આવે છે. આ હોલિકાનું પૂતળું બનાવવા માટે અગાઉથી આખો…
