નિર્ભયા ગેંગરેપના દોષીઓના મામલે આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. જેમાં 3 માર્ચના રોજ સવારે 6 લાગે ફાંસી અપાશે. નિર્ભયાના દોષિત પર બે વાર ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ દોષીઓ કાયદેસરના વિકલ્પ અજમાવીને ફાંસીમાંથી છટકી ગયા છે. હવે આ આખરી ડેથવોરંટ આ નરાધમો માટે સાબિત થશે. પટિયાલા હાઉસ કોર્ટમાં દોઢ કલાક સુધી આ કેસની સુનાવણી ચાલી હતી. જેમાં આખરે ડેથવોરંટ જાહેર થયું હતું.
Related Posts
ગોવામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત આવેલા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત.
ગોવામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત આવેલા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત. વલસાડ જિલ્લામાં 16 કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા ચકચાર.
ઉષા યુ .આર. ફાઉંડેસન દ્વારા ગરીબ બાળકોમાં પેસ્ટ્રી, કેકનું વિતરણ કરવામાં આવ્યું
અમદાવાદ,પ્રતિનિધિ દ્વારા અમદાવાદના સ્લમ વિસ્તારો ની મુલાકાત Usha UR Foundation પ્રમુખ પ્રિન્સી ઈન્કલાબે લીધી હતી.તેઓ ઝૂંપડપટ્ટીઓ પર પહોંચ્યા હતા અને…
મહાત્મા મંદિર પાસેના અને વાવોલ રેલ્વે સ્ટેશન પાસેની હોટલની બાજુનાજંગલમાંથી ખોવાઈ ગયેલી લાશ મળી આવી છે
સેક્ટર 14 ખાતે આવેલા મહાત્મા મંદિર પાસેના અને વાવોલ રેલ્વે સ્ટેશન પાસેની હોટલની બાજુનાજંગલમાંથી ખોવાઈ ગયેલી લાશ મળી આવી છે
