નિર્ભયા ગેંગરેપના દોષીઓના મામલે આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. જેમાં 3 માર્ચના રોજ સવારે 6 લાગે ફાંસી અપાશે. નિર્ભયાના દોષિત પર બે વાર ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ દોષીઓ કાયદેસરના વિકલ્પ અજમાવીને ફાંસીમાંથી છટકી ગયા છે. હવે આ આખરી ડેથવોરંટ આ નરાધમો માટે સાબિત થશે. પટિયાલા હાઉસ કોર્ટમાં દોઢ કલાક સુધી આ કેસની સુનાવણી ચાલી હતી. જેમાં આખરે ડેથવોરંટ જાહેર થયું હતું.
Related Posts
શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા અને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું.
કાર્યક્રમમાં લગભગ 2500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા. રાજપીપળા, તા. 29 શ્રી સરસ્વતી વિદ્યા મંડળ ઓડી સંચાલિત શ્રી…
*ભાવનગરનાં પત્રકાર પરમ શ્રદ્ધેય મુરબ્બી સલીમભાઈ બાવાણીનું કોરોનાથી દુઃખદ અવસાન.*
*પરમ શ્રદ્ધેય મુરબ્બી મર્હુમ શ્રી સલીમભાઈ બાવાણી* વાઘ જેવી દહાડ હતી જેની, સદા સત્ય ને માટે હતો તૈયાર, એ નરબંકો…
*પાટણના સમી પાસે અકસ્માત : ઈક્કો-છોટા હાથી વચ્ચે ટક્કર, આધેડનું મોત*
*પાટણના સમી પાસે અકસ્માત : ઈક્કો-છોટા હાથી વચ્ચે ટક્કર, આધેડનું મોત* પાટણ, અનિલ રામાનુજ, એબીએનએસ: પાટણ જિલ્લાના સમી નજીક સમી-હારીજ…
