અમરેલી
ગુજરાત પર તૌકતે વાવાઝોડા નું સંકટ મંડરાઈ રહ્યું છે ત્યારે ખંભાતના દરિયા માં ગયેલા માછીમારો માટે કોસ્ટ ગાર્ડનું ડોનીયર એરક્રાફ્ટ સજ્જ બન્યું છે અને દરિયામાં દૂર સુધી ગયેલા માછીમારોને પાછા આવવા માટે એલર્ટ અપાઈ રહ્યું છે.
https://youtu.be/kPud_N9VCRg
