વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ટિકિટ કૌભાંડ ઝડપાયું હતું. 8 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 16 ફેબ્રુઆરી 2020ના રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રાજકોટની એક ટ્રાવેલ્સ એજન્સી દ્વારા 8 પ્રાવસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Related Posts
જી-૨૦ સમિટ અનુસંધાને નાણા વિભાગના અગ્ર સચિવશ્રી મોના ખંધારે ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી ૦૦૦૦ ભુજ, બુધવાર:…
*ગુજરાત પોલીસની વધુ એક ગૌરવ સિદ્ધિ. ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (i3C) ને નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો* જીએન…
નાંદોદ તાલુકાના ઓરી ગામની દુકાને ગયેલી યુવતીનો નર્મદા નદીના ઓવારા થી મૃતદેહ મળતા અનેક તર્કવિતર્કો. યુવતીની હત્યા થઈ કે તેની આત્મહત્યા અંગે ઘેરું બનેલું રહસ્ય.
નાંદોદ તાલુકાના ઓરી ગામની દુકાને ગયેલી યુવતીનો નર્મદા નદીના ઓવારા થી મૃતદેહ મળતા અનેક તર્કવિતર્કો. યુવતીની હત્યા થઈ કે તેની…
