વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ટિકિટ કૌભાંડ ઝડપાયું હતું. 8 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 16 ફેબ્રુઆરી 2020ના રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રાજકોટની એક ટ્રાવેલ્સ એજન્સી દ્વારા 8 પ્રાવસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Related Posts
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે જામનગરના યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરાયા
જામનગર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરોની તાલીમ શિબિરના જામનગર ખાતે શિબિરાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અને…
નર્મદા ઘાટ પર 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ના જન્મ દિવસે નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો કરશે પ્રારંભ..
બ્રેકીંગ ન્યૂઝ : આ નર્મદા ઘાટ પર 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ના જન્મ દિવસે નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો કરશે પ્રારંભ..…
મુંબઈ ઈન્ડિયન્સે જીતની હેટ્રિક ફટકારી, હૈદરાબાદને રોમાંચક મેચમાં હરાવ્યું
