અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશનની રજૂઆત બાદ ગૃહમંત્રી પ્રદિસિંહ જાડેજાએ રાજ્યમાં ચશ્માની દુકાનોને ચાલુ રાખવા આપી પરવાનગી. ચશ્માની દુકાનો પેરામેડિકલમાં આવતી હોવાથી અને અન્ય રાજ્યોમાં આ દુકાનોને મળેલી પરવાનગીને ધ્યાનમાં લઇને કોવિડ-19ની ગાઇડ લાઇનના પાલન સાથે દુકાનો ચાલું રાખવા માટે પરવાનગી આપવામાં આવી.
Related Posts
નર્મદા જિલ્લા પ્રસાશનના પ્રયાસોના ફલસ્વરૂપે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી
નર્મદા જિલ્લા પ્રસાશનના પ્રયાસોના ફલસ્વરૂપે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી CSR એક્ટિવીટી…
સોમવારથી શાળા-કૉલેજોમાં નવા સત્રનો પ્રારંભ
સોમવારથી શાળા-કૉલેજોમાં નવા સત્રનો પ્રારંભ યુનિવર્સિટીમાં હાલ ઓનલાઈન શિક્ષણ-પરીક્ષા લેવાશે યુનિવર્સિટીમાં UG સેમ-3 અને 5ના વર્ગો ચાલુ થશે PGના સેમ-3…
અમદાવાદ મધ્યસ્થ જેલ કેદીઓના પરીવાર ને રાશન કીટ અપાવવા મધ્યસ્થી બન્યાં તુષાર ત્રિવેદી જેલ NGO.
અમદાવાદ મધ્યસ્થ જેલ ના કેદીઓ નાં પરિવાર માટે ડૉ. ભૂપેશ શાહ દ્વારા રાશન કીટ પ્રદાન કરવામાં આવી.. તુષાર ત્રિવેદી જેલ…
