અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશનની રજૂઆત બાદ ગૃહમંત્રી પ્રદિસિંહ જાડેજાએ રાજ્યમાં ચશ્માની દુકાનોને ચાલુ રાખવા આપી પરવાનગી. ચશ્માની દુકાનો પેરામેડિકલમાં આવતી હોવાથી અને અન્ય રાજ્યોમાં આ દુકાનોને મળેલી પરવાનગીને ધ્યાનમાં લઇને કોવિડ-19ની ગાઇડ લાઇનના પાલન સાથે દુકાનો ચાલું રાખવા માટે પરવાનગી આપવામાં આવી.
Related Posts
🟥 *આજનું પંચાંગ* :
*🌅🌅શુભ સવાર 🕉सुप्रभात🌅🌅* 🟥 *આજનું પંચાંગ* : શુક્રવાર ૧૯ જૂન ૨૦૨૦ જેઠ વદ પક્ષ 13 વિ.સં.૨૦૭૬ *અંગિરસ ઋષિ જયંતી* 🟧…
ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન…
અમદાવાદમાં નીકળશે 144મી રથયાત્રા
અમદાવાદમાં નીકળશે 144મી રથયાત્રારથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવાશેગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશેCM અને DyCM પહિંદવિધિમાં હાજર રહેશેકોવિડ પ્રોટોકોલ…
