અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશનની રજૂઆત બાદ ગૃહમંત્રી પ્રદિસિંહ જાડેજાએ રાજ્યમાં ચશ્માની દુકાનોને ચાલુ રાખવા આપી પરવાનગી. ચશ્માની દુકાનો પેરામેડિકલમાં આવતી હોવાથી અને અન્ય રાજ્યોમાં આ દુકાનોને મળેલી પરવાનગીને ધ્યાનમાં લઇને કોવિડ-19ની ગાઇડ લાઇનના પાલન સાથે દુકાનો ચાલું રાખવા માટે પરવાનગી આપવામાં આવી.
Related Posts
બે વર્ષ થી કોરોનામાં માટલા ઉદ્યોગ મરણ પથારીએ
રાજપીપળા,તિલક્વાડામા ભર ઉનાળે માટલા ઉધ્યોગને કોરોનાનુલાગ્યું ગ્રહણ બે વર્ષ થી કોરોનામાં માટલા ઉદ્યોગ મરણ પથારીએ એડવાન્સ બનાવી રાખેલા ધૂળ ખાતા…
વરસાદ ખેચાતા કરજણ ડેમમા માત્ર 43.79% પાણી બચ્યું.
વરસાદ ખેચાતા કરજણ ડેમમા માત્ર 43.79% પાણી બચ્યું. 56% ડેમ ખાલી થઈ ગયો કરજણ ડેમના બન્ને સ્મોલ હાઇડ્રોપાવર બંધ પડ્યા…
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા રેસ્ટોરન્ટ બજાર-આલ્ફા મોલ સહિત મોટા મોલ રાત્રે 10 બાદ બંધ કરવા આદેશ
અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંક દરરોજ 200 નજીક પહોંચી રહ્યો છે. તેમ છતાં બજારોમાં ભીડ નજર આવી રહી છે. ત્યારે સતત…
