અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશનની રજૂઆત બાદ ગૃહમંત્રી પ્રદિસિંહ જાડેજાએ રાજ્યમાં ચશ્માની દુકાનોને ચાલુ રાખવા આપી પરવાનગી. ચશ્માની દુકાનો પેરામેડિકલમાં આવતી હોવાથી અને અન્ય રાજ્યોમાં આ દુકાનોને મળેલી પરવાનગીને ધ્યાનમાં લઇને કોવિડ-19ની ગાઇડ લાઇનના પાલન સાથે દુકાનો ચાલું રાખવા માટે પરવાનગી આપવામાં આવી.
Related Posts
સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રાના વકીલ ઉપર ફાયરીંગ અંગત અદાવતમાં ગોળીબાર કરીને ફરાર.
વકીલ દિલીપ સિંહ હત્યા કેસમાં પેરોલ જંપ ના આરોપી અંધાધુંધ ફાયરીંગ મા બે લોકોને ઈઝાઓ બન્ને ને ગંભીર હાલત માં…
*ભરૂચ: વાગરાના કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં આગ* વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં આગ લાગતા દોડધામ ફાયર વિભાગે આગ કાબુમાં…
*📌રાજકોટ: જેતપુર હાઇવે પર કારમાં લાગી આગ* તત્કાલ ચોકડી પાસે કારમાં લાગી આગ જૂનાગઢ થી રાજકોટ તરફ જતી કારમાં…
