અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશનની રજૂઆત બાદ ગૃહમંત્રી પ્રદિસિંહ જાડેજાએ રાજ્યમાં ચશ્માની દુકાનોને ચાલુ રાખવા આપી પરવાનગી. ચશ્માની દુકાનો પેરામેડિકલમાં આવતી હોવાથી અને અન્ય રાજ્યોમાં આ દુકાનોને મળેલી પરવાનગીને ધ્યાનમાં લઇને કોવિડ-19ની ગાઇડ લાઇનના પાલન સાથે દુકાનો ચાલું રાખવા માટે પરવાનગી આપવામાં આવી.
Related Posts
*થોડીવારમાં રાષ્ટ્રજોગ સંબોધન કરશે જપાનના પ્રધાનમંત્રી* પૂર્વ પ્રધાનમંત્રી આબે પર થયેલા હુમલા અંગે આપશે જાણકારી.
યુપીમાં એકથી આઠ ધોરણ સુધીની શાળાઓ 11 એપ્રિલ સુધી બંધ રાખવાના આદેશ
કોરોના વાયરસ : યુપીમાં એકથી આઠ ધોરણ સુધીની શાળાઓ 11 એપ્રિલ સુધી બંધ રાખવાના આદેશ
ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો
ગુજરાતમાં સૌથી પહેલા સુરતમાં વિદેશના કોરોના સ્ટ્રેનના કેસ મળ્યા હતા સાથે હાલ પાટનગર ગાંધીનગરમાં નવા ટ્રેનનો પોઝિટિવ કેસ મળી આવ્યો…
