દેશ માં કોરોનાની મહામારીમાં લાખો લોકો સંક્રમીત થયા છે. ત્યારે સૌથી મોટી ઘોર મોટી હોય તો AC એવા એરકંડિસનને ઘોર માનવની મોટી છે ત્યારે માનવ જાત દેશ પધ્ધતિથી દૂર રહીને ગાડીમાં AC , ઘરમાં AC , ત્યારે શરીર માં જે કચરો બહાર પરસેવાથી નીકળવો જોઈએ તે નીકળતો નથી, અત્યારે મોટા ભાગના AC વાપરનારાઓ 95% સંક્રમીત કોરોનાથી થતા હોવાનું પૃસ્ટી મળી છે, ત્યારે એક પટાવાળા એ જણાવેલ છે કે મારા ઘરે AC નથી ,પણ જ્યાં નોકરી કરતો હતો ત્યાં સેન્ટ્લ AC બેંક માં હતું . AC માં રહેવાવાળા સંક્રમીત વધારે થઈ રહ્યા છે, ગાડી માં AC અને ઘર માં AC બંધ કરીને આનાથી હાલ દૂર થઈ જાઓ , ત્યારે માટલાના પાણી શરૂ , મિનરલ વોટર બંધ કરો , બાટલાના નહી પણ માટલાના પાણી પીઓ , ઉનાળાનો તડકો લો, AC બન્યું છે .લાઈફ જીવન ની ઠેસી ,
Related Posts
*📍ગુજરાતમાં ST ભાડામાં વધારા મામલે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કર્યા આક્ષેપ*
*📍ગુજરાતમાં ST ભાડામાં વધારા મામલે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કર્યા આક્ષેપ* તેમણે કહ્યું કે, “ST ભાડામાં ભાવ વધારાનાં કારણે…
ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે જામનગરની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક બની શિક્ષા અર્પી શિક્ષક દિવસની ઉજવણી કરવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જામનગર ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે જામનગરની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક બની શિક્ષા અર્પી શિક્ષક દિવસની ઉજવણી કરવાનો અનેરો પ્રયાસ…
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડી છે. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા, ત્યારબાદ તે હૈદરાબાદની કમિનેની હોસ્પિટલમાં પહોંચી…
