ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજવ સાતવે અનામત મુદ્દે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, ભાજપ અને સંઘ અનામતને ખતમ કરવાનું ષડ્યંત્ર રચી રહી છે. જેની સામે કોંગ્રેસ દેશભરમાં આંદોલન કરશે. તેમણે કહ્યુ કે, ભાજપ ઓબીસી, એસટી, એસસી વર્ગના લોકો સાથે અન્યાય કરી રહી છે. ભાજપ દ્વારા ઉત્તરાખંડની કોર્ટમાં જે દલીલ કરવામાં આવી છે. તેનાથી હવે સ્પષ્ટ થાય છે ભાજપ અનામતને નાબુદ કરવાની કોશિશ કરી રહ્યુ છે.
Related Posts
લોક ડાઉનમા રાજપીપળા ખાતે કાછીયા સમાજે સમાજ નાં બાળકો નાં શિક્ષણ ની ચિંતા કરી
લોક ડાઉનમા રાજપીપળા ખાતે કાછીયા સમાજે સમાજ નાં બાળકો નાં શિક્ષણ ની ચિંતા કરી કાછીયા સમાજે સમાજનાં બાળકોને દ્વારા સમાજના…
ન્યૂઝ બ્રેકિંગ વડોદરામાં ડે.સીએમ પર ફેંકાયું ચપ્પલ કરજણ પ્રચાર માટે ગયા હતા ડે.સીએમ પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ફેંક્યું ચપ્પલ
ન્યૂઝ બ્રેકિંગ વડોદરામાં ડે.સીએમ પર ફેંકાયું ચપ્પલ કરજણ પ્રચાર માટે ગયા હતા ડે.સીએમ પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ફેંક્યું ચપ્પલ
અમદાવાદ બીટ કોઈન કૌભાંડ મામલો. Cid ક્રાઇમે શૈલેષ ભટ્ટ ની કરી ધરપકડ.
અમદાવાદ બીટ કોઈન કૌભાંડ મામલો Cid ક્રાઇમે શૈલેષ ભટ્ટ ની કરી ધરપકડ દિલ્હી થી કરાઈ ધરપકડ છેલ્લા બે વર્ષ થી…
