ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજવ સાતવે અનામત મુદ્દે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, ભાજપ અને સંઘ અનામતને ખતમ કરવાનું ષડ્યંત્ર રચી રહી છે. જેની સામે કોંગ્રેસ દેશભરમાં આંદોલન કરશે. તેમણે કહ્યુ કે, ભાજપ ઓબીસી, એસટી, એસસી વર્ગના લોકો સાથે અન્યાય કરી રહી છે. ભાજપ દ્વારા ઉત્તરાખંડની કોર્ટમાં જે દલીલ કરવામાં આવી છે. તેનાથી હવે સ્પષ્ટ થાય છે ભાજપ અનામતને નાબુદ કરવાની કોશિશ કરી રહ્યુ છે.
Related Posts
અમદાવાદ 4 એપ્રિલે પંજાબના સીએમ અને દિલ્હીના સીએમ 4 કિમિ લાંબો કરશે રોડ શો.
અમદાવાદ 4 એપ્રિલે પંજાબના સીએમ અને દિલ્હીના સીએમ 4 કિમિ લાંબો કરશે રોડ શો.
*લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય આ ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે*
*લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય આ ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે* ગાંધીનગર, સંજીવ રાજપુત: લોકસભાની…
અમદાવાદમાં હવે સ્કૂલો બાદ ટ્યુશન ક્લાસીસ બંધ
અમદાવાદમાં હવે સ્કૂલો બાદ ટ્યુશન ક્લાસીસ બંધ કોરોના સંક્રમણ વધતા ટ્યુશન ક્લાસીસ 10 એપ્રિલ સુધી બંધ રાખવા આદે્શ કરાયો….
