ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજવ સાતવે અનામત મુદ્દે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, ભાજપ અને સંઘ અનામતને ખતમ કરવાનું ષડ્યંત્ર રચી રહી છે. જેની સામે કોંગ્રેસ દેશભરમાં આંદોલન કરશે. તેમણે કહ્યુ કે, ભાજપ ઓબીસી, એસટી, એસસી વર્ગના લોકો સાથે અન્યાય કરી રહી છે. ભાજપ દ્વારા ઉત્તરાખંડની કોર્ટમાં જે દલીલ કરવામાં આવી છે. તેનાથી હવે સ્પષ્ટ થાય છે ભાજપ અનામતને નાબુદ કરવાની કોશિશ કરી રહ્યુ છે.
Related Posts
33 થી 60 ટકા સુધીના નુકસાની વળતળ ખેડૂતો ને ચુકવાશે
નર્મદામા વાવાઝોડા મા કેળના પાકને મોટા પાયે નુકશાન નુકશાની વળતરની માંગ 33 થી 60 ટકા સુધીના નુકસાની વળતળ ખેડૂતો ને ચુકવાશે 33 ટકાથી…
ત્રંબા પાસે બોલેરો પિક–અપ વાહનમાંથી ૯૭૫ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: એક શખસ પકડાયો, ચોટીલા અને રાજકોટના…
23 ઓગસ્ટ 2020 ના રોજ 0845 કલાકે જાહેર કરાયેલ ન્યુકાસ્ટ
23 ઓગસ્ટ 2020 ના રોજ 0845 કલાકે જાહેર કરાયેલ ન્યુકાસ્ટ આગામી 3 કલાક દરમિયાન દાહોદ, અરવલી, મહીસાગર, ખેડા, સાબરકાંઠા, અમદાવાદ,…
