ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજવ સાતવે અનામત મુદ્દે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, ભાજપ અને સંઘ અનામતને ખતમ કરવાનું ષડ્યંત્ર રચી રહી છે. જેની સામે કોંગ્રેસ દેશભરમાં આંદોલન કરશે. તેમણે કહ્યુ કે, ભાજપ ઓબીસી, એસટી, એસસી વર્ગના લોકો સાથે અન્યાય કરી રહી છે. ભાજપ દ્વારા ઉત્તરાખંડની કોર્ટમાં જે દલીલ કરવામાં આવી છે. તેનાથી હવે સ્પષ્ટ થાય છે ભાજપ અનામતને નાબુદ કરવાની કોશિશ કરી રહ્યુ છે.
Related Posts
*પ્રથમ સપ્તાહમાં 4 હજારથી ઉપર યાત્રીઓએ સીમ અને પપેરલેસ DIGI યાત્રાનો લીધો લાભ*
*પ્રથમ સપ્તાહમાં 4 હજારથી ઉપર યાત્રીઓએ સીમ અને પપેરલેસ DIGI યાત્રાનો લીધો લાભ* જીએનએ અમદાવાદ: અમદાવાદ સ્થિત સરદાર પટેલ…
અમદાવાદ શહેર ના જુહાપુરામાં ખંડણી ખોર નો આતંક.
અમદાવાદ શહેર ના જુહાપુરામાં ખંડણી ખોર નો આતંક જુહાપુરા ની ફતેવાડી પાસે આવેલ સૂફીયાન પાર્ક ના બિલ્ડર મહંમદ યાસીન શેખ…
*📍યુપી: મુઝફ્ફરનગરમાં કોલેજ સ્ટુડન્ટની હત્યા*
*🗯️BREAKING* *📍યુપી: મુઝફ્ફરનગરમાં કોલેજ સ્ટુડન્ટની હત્યા* બેગરાજપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીની હત્યા MBBS પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીની હત્યા રેલવે ટ્રેક…
