ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજવ સાતવે અનામત મુદ્દે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, ભાજપ અને સંઘ અનામતને ખતમ કરવાનું ષડ્યંત્ર રચી રહી છે. જેની સામે કોંગ્રેસ દેશભરમાં આંદોલન કરશે. તેમણે કહ્યુ કે, ભાજપ ઓબીસી, એસટી, એસસી વર્ગના લોકો સાથે અન્યાય કરી રહી છે. ભાજપ દ્વારા ઉત્તરાખંડની કોર્ટમાં જે દલીલ કરવામાં આવી છે. તેનાથી હવે સ્પષ્ટ થાય છે ભાજપ અનામતને નાબુદ કરવાની કોશિશ કરી રહ્યુ છે.
Related Posts
કેજરીવાલે CM તરીકે ત્રીજી વાર શપથ લીધા
નવી દિલ્હી દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે અહીં ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા.…
અમદાવાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખામાં ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના સંજોગોમાં કરાઈ સફળ મોકડ્રીલ*
*જીએનએ અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા લાલદરવાજા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખામાં મોકડ્રીલ યોજવામાં આવી…
ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં 2 કરોડથી વધુના ખર્ચે વન્યજીવો માટે “ઓપન મોટ” આવાસોનું કરાયું નિર્માણ
ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં 2 કરોડથી વધુના ખર્ચે વન્યજીવો માટે “ઓપન મોટ” આવાસોનું કરાયું નિર્માણ,હવે વાઘ-સિંહને પાંજરામાં નહીં ખુલ્લા ફરતા નિહાળી…
