જામનગર: જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આમ આદમી પાર્ટી ના ભાવિકાબેન પટેલ, ચેતનાબેન માણેક, ક્રિષ્ના બેન જોશી, હિરનાબેન મેહતા, ધવલભાઈ ઝાલા, દિલીપસિંહ જાડેજા, બકરબાપુ, રોહિત મકવાણા, કેતન પરમાર, અશ્વિન વારા, હેમંતભાઈ ભદ્રા, અનુભાઈ રાઠોડ, તેજસભાઈ જોશી, જીગ્નેશ ભાઈ ખજૂરીયા, મહેન્દ્રસિંહ ઝાલા, ધમભા રાજુભાઇ, ધર્મેશભાઈ કુલદીપસિંહ વાઢેર, મયુરસિંહ સોલંકી, પ્રમોડસિંઘ રાજપૂત વગેરે લોકો હાજર રહી શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
Related Posts
કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના વેક્સિન સેન્ટર શરુ કરાયુ
કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના વેક્સિન સેન્ટર શરુ કરાયુરેલવે સ્ટાફ, મુસાફરો અને કુલીઓને આ વેક્સિન સેન્ટર પર અપાઈ રહી છે…
હાલ 108 ની ૧૯ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત
*જામનગર જિલ્લામાં માત્ર ૩૯ દિવસમાં ૨ હજાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી દેવદૂત સાબિત થતી 108 એમ્બ્યુલન્સ. હાલ 108 ની ૧૯ એમ્બ્યુલન્સ…
૫મી એપ્રિલ નર્મદા ડેમ નો 60 મો જન્મદિવસ. નર્મદા ડેમના છ દાયકાપૂરા થયા સાચા અર્થમાં બની ગુજરાતની જીવાદોરી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પછી નર્મદા ડેમનો મહત્વ જરા પણ ઘટ્યું નથી. નર્મદા ડેમ ગુજરાતની સાચા અર્થમાં કાયમી ધોરણે ગુજરાતની…
