જામનગર: જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આમ આદમી પાર્ટી ના ભાવિકાબેન પટેલ, ચેતનાબેન માણેક, ક્રિષ્ના બેન જોશી, હિરનાબેન મેહતા, ધવલભાઈ ઝાલા, દિલીપસિંહ જાડેજા, બકરબાપુ, રોહિત મકવાણા, કેતન પરમાર, અશ્વિન વારા, હેમંતભાઈ ભદ્રા, અનુભાઈ રાઠોડ, તેજસભાઈ જોશી, જીગ્નેશ ભાઈ ખજૂરીયા, મહેન્દ્રસિંહ ઝાલા, ધમભા રાજુભાઇ, ધર્મેશભાઈ કુલદીપસિંહ વાઢેર, મયુરસિંહ સોલંકી, પ્રમોડસિંઘ રાજપૂત વગેરે લોકો હાજર રહી શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
Related Posts
ઘરેથી નિકળી ગયેલ બાળકને તેના માતા પીતા સાથે મેળાપ કરાવતી સામખીયાળી પોલીસ
ઘરેથી નિકળી ગયેલ બાળકને તેના માતા પીતા સાથે મેળાપ કરાવતી સામખીયાળી પોલીસ શ્રી જે.આર.મોથલીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ…
*એમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા પહોંચી દ્વારકા*
*એમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા પહોંચી દ્વારકા* દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત; ગુજરાતની એમ.એસ.એમ.ઈ. ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક…
આસામમાં આવ્યો 6.4ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તર બંગાળ-પૂર્વોત્તર ભારતમાં પણ અનુભવાયા આંચકા
*આસામમાં આવ્યો 6.4ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તર બંગાળ-પૂર્વોત્તર ભારતમાં પણ અનુભવાયા આંચકા* ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં બુધવાર સવારે ભૂકંપના આંચકા અનુભવાયા…
