જામનગર: જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આમ આદમી પાર્ટી ના ભાવિકાબેન પટેલ, ચેતનાબેન માણેક, ક્રિષ્ના બેન જોશી, હિરનાબેન મેહતા, ધવલભાઈ ઝાલા, દિલીપસિંહ જાડેજા, બકરબાપુ, રોહિત મકવાણા, કેતન પરમાર, અશ્વિન વારા, હેમંતભાઈ ભદ્રા, અનુભાઈ રાઠોડ, તેજસભાઈ જોશી, જીગ્નેશ ભાઈ ખજૂરીયા, મહેન્દ્રસિંહ ઝાલા, ધમભા રાજુભાઇ, ધર્મેશભાઈ કુલદીપસિંહ વાઢેર, મયુરસિંહ સોલંકી, પ્રમોડસિંઘ રાજપૂત વગેરે લોકો હાજર રહી શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
Related Posts
જામનગરના ક્રિકેટ બંગલો ખાતે જિલ્લા કક્ષાના “૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી કરાઇ. જામનગર: વર્ષ ૨૦૧૫ થી પ્રતિવર્ષ ૨૧મી જૂનના…
*મુકબધીર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતું પંચમહાલ જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર*
*મુકબધીર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતું પંચમહાલ જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર* એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: મહિલા અને બાળ વિભાગ હેઠળ…
*📍કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ફટકો*
*📍કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ફટકો* કોંગ્રેસ નેતા ગૌરવ વલ્લભે તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે કોંગ્રેસ…
