જામનગર: જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આમ આદમી પાર્ટી ના ભાવિકાબેન પટેલ, ચેતનાબેન માણેક, ક્રિષ્ના બેન જોશી, હિરનાબેન મેહતા, ધવલભાઈ ઝાલા, દિલીપસિંહ જાડેજા, બકરબાપુ, રોહિત મકવાણા, કેતન પરમાર, અશ્વિન વારા, હેમંતભાઈ ભદ્રા, અનુભાઈ રાઠોડ, તેજસભાઈ જોશી, જીગ્નેશ ભાઈ ખજૂરીયા, મહેન્દ્રસિંહ ઝાલા, ધમભા રાજુભાઇ, ધર્મેશભાઈ કુલદીપસિંહ વાઢેર, મયુરસિંહ સોલંકી, પ્રમોડસિંઘ રાજપૂત વગેરે લોકો હાજર રહી શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
Related Posts
આમૂ સંગઠન નર્મદાના પ્રમુખ મહેશભાઈ વસાવાએ હાઇકોર્ટ મા જાહેરહીતની અરજી દાખલ કરી
નર્મદા સહિત ગુજરાતમા ગ્રામ પંચાયતોને સ્વતંત્ર દરજ્જો આપવાના મામલે આમૂ સંગઠન નર્મદા એ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા આમૂ સંગઠન નર્મદાના…
*રાજસ્થાન યુવા મંચ અને સમસ્ત રાજપૂત સમાજના સહિયારે ‘એક શામ દેશ કે નામ’ કાર્યક્રમનું આયોજન કરાયું*
*રાજસ્થાન યુવા મંચ અને સમસ્ત રાજપૂત સમાજના સહિયારે ‘એક શામ દેશ કે નામ’ કાર્યક્રમનું આયોજન કરાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ…
*🗯️પાકિસ્તાન બ્રેકિંગ* *📌દેખાવકારોએ લાહોરમાં સુરક્ષા ચોકીઓને આગ લગાવી દીધી*
