ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ફોરોનાની સાયકલ મુજબ કેસ વધે અને ઘટે છે. હજુ પણ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસ વધશે.” સાથે જ કહ્યું કે, દરેક સરકારી કર્મચારીઓને ક્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
Related Posts
દિલ્હીમાં આજથી એક સપ્તાહનું લોકડાઉન
બ્રેકિંગ ન્યૂઝ: દિલ્હીમાં આજથી એક સપ્તાહનું લોકડાઉન આજે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 સુધી લોકડાઉન દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે કરી…
રાજ્યમાં કર્ફ્યું અંગે આવતીકાલે લેવાશે નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં કર્ફ્યું અંગે આવતીકાલે લેવાશે નિર્ણય આવતીકાલે કેબિનેટની બેઠકમાં લેવાઇ શકે છે નિર્ણય CMના અધ્યક્ષતામાં મળી હતી હાઇ…
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાના હટતાની સાથે જ ભારત થયું સક્રિય
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાના હટતાની સાથે જ ભારત થયું સક્રિય, ભારતે તાલિબાની નેતાઓ સાથે શરુ કરી વાતચીત, ભારતના રાજદૂત દીપક મિત્તલે…
