ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ફોરોનાની સાયકલ મુજબ કેસ વધે અને ઘટે છે. હજુ પણ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસ વધશે.” સાથે જ કહ્યું કે, દરેક સરકારી કર્મચારીઓને ક્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
Related Posts
અમદાવાદના નવાવાડજમાં મોડી રાત્રે બે વાહનો સળગાવામાં આવ્યા.
અમદાવાદના નવાવાડજમાં મોડી રાત્રે બે વાહનો સળગાવામાં આવ્યા. વાડજ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ. અમદાવાદ: અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ…
ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર લોકોને ટીબીની જાગૃતિ માટે માસ્ક વિતરણ કર્યું
#સુરત આજે વિશ્વ ટીબી દિવસ સુરત મનપાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકજાગૃતિ માટે કેમ્પઈન કર્યું ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર…
વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા દ્વારા સંબોધન કર્યું.
રાજ્યમાં કોરોનાના કેસો વધતાં મહામારી ગંભીર પરિસ્થિતિ તરફ પ્રયાણ કરી ચૂકી છે. રાજ્યમાં રોજ હજારો કેસ નોંધાય છે અને મોતની…