ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ફોરોનાની સાયકલ મુજબ કેસ વધે અને ઘટે છે. હજુ પણ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસ વધશે.” સાથે જ કહ્યું કે, દરેક સરકારી કર્મચારીઓને ક્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
Related Posts
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના સેલંબા ગોટપાડા ગામે હનુમાનજી મંદિરમાંસામુહિક હનુમાન ચાલીશાના પાઠનુંઆયોજન રાજપીપલા, તા23 ભરૂચના સાંસદ…
નર્મદા
જિલ્લામાં આજે વધુ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા
નર્મદા જિલ્લામાં આજે વધુ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૯૩૮ થઈ રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી…
સરસપુર ભગવાનનું મામેરાનાં દર્શન 🙏🏻🙏🏻જય રણછોડ માખણ ચોર
સરસપુર ભગવાનનું મામેરાનાં દર્શન 🙏🏻🙏🏻જય રણછોડ માખણ ચોર.
