ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ફોરોનાની સાયકલ મુજબ કેસ વધે અને ઘટે છે. હજુ પણ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસ વધશે.” સાથે જ કહ્યું કે, દરેક સરકારી કર્મચારીઓને ક્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
Related Posts
કોરોના કાળમાં.માનસિક તણાવ દૂર કરવા કર્ણાવતી ક્લબની વી કમીટીના ચેરપર્સન હિતા પટેલ દ્વારા ઓનલાઇન ડાન્સ મેનિયાનું સફળ આયોજન કરાયું
કોરોના કાળમાં.માનસિક તણાવ દૂર કરવા કર્ણાવતી ક્લબની વી કમીટીના ચેરપર્સન હિતા પટેલ દ્વારા ઓનલાઇન ડાન્સ મેનિયાનું સફળ આયોજન કરાયું અમદાવાદ:…
કોરોના ચામાચિડીયામાંથી બીજા પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયો હોવાની આશંકા WHO
કોરોના ચામાચિડીયામાંથી બીજા પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયો હોવાની આશંકા WHO કોરોનાને લઈ WHOએ ખુલાસો કર્યો છે કે, કોરોના ચામાચિડીયામાંથી બીજા…
નર્મદાઃ આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને વેલકમ
નર્મદાઃ આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને વેલકમ આજથી SOUની સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, ટેન્ટ સિટી સહિત…
