ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ફોરોનાની સાયકલ મુજબ કેસ વધે અને ઘટે છે. હજુ પણ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસ વધશે.” સાથે જ કહ્યું કે, દરેક સરકારી કર્મચારીઓને ક્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
Related Posts
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય* *રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની…
अमिताभ बच्चन का आज 78वां जन्मदिन है. इस मौके पर उन्हें पूरे देश से बधाई संदेश मिल रहे हैं.
अमिताभ बच्चन का आज 78वां जन्मदिन है. इस मौके पर उन्हें पूरे देश से बधाई संदेश मिल रहे हैं. बॉलीवुड,…
ડીસા બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય દુષ્કર્મ કરી ગળુ કાપી હત્યા કરનાર આરોપીનો કોઈ વકીલ કેસ નહીં લડે…
ડીસા બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય..ડીસા મૂકબધિર કિશોરી પર દુષ્કર્મ કરી ગળુ કાપી હત્યા કરનાર આરોપીનો કોઈ વકીલ કેસ નહીં લડે…ચકચારી…
