નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કિશનગઢ ગામમાં આપના ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો છે. આ હુમલામાં હુમલાખોરોએ ગોળીઓ ચલાવી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ કરવામાં આવ્યો છે. આરોપીઓનું નામ કાલૂ, ધામી અને દેવ છે. તમામ લોકો કિશનગઢ ગામના રહેવાસી છે. મૃતક અને ઘાયલ કિશનગઢના રહેવાસી છે. કાલૂની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે પોલીસને જણાવ્યું કે હું હુમલો કરવામાં જોડાયેલો હતો
Related Posts
નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના આદીવાસીઓ માટે રોજગારીનું પૂરક સાધન
નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના આદીવાસીઓ માટે રોજગારીનું પૂરક સાધન નર્મદાના ડેડીયાપાડા,બારખાડી, કમોદીયા,ઝરવાણી જેવા ડુંગર વિસ્તારમા ડુંગરીપાનાનુ…
ઈન્ડીયા ક્રાઇમ & હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ જામનગર ટીમ દ્વારા ખૂબ આનંદ અને ગૌરવ સાથે વૃદ્ધાશ્રમ ખાતે પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામા આવી
બધાને ૭૨માં પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ💐🙏🏻 ઈન્ડીયા કાઈમ & હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ જામનગર ટીમ દ્વારા ખૂબ આનંદ અને ગૌરવ…
UKમાં ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ
UKમાં ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ, એક હજુ આઈસોલેશનમાં, 4 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરિઝ પહેલા વધી મુશ્કેલી
