નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કિશનગઢ ગામમાં આપના ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો છે. આ હુમલામાં હુમલાખોરોએ ગોળીઓ ચલાવી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ કરવામાં આવ્યો છે. આરોપીઓનું નામ કાલૂ, ધામી અને દેવ છે. તમામ લોકો કિશનગઢ ગામના રહેવાસી છે. મૃતક અને ઘાયલ કિશનગઢના રહેવાસી છે. કાલૂની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે પોલીસને જણાવ્યું કે હું હુમલો કરવામાં જોડાયેલો હતો
Related Posts
જામનગર એરપોર્ટ ખાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત જામનગરની…
કોર્પોરેશન ચૂંટણી ના ઉમેદવાર નક્કી કરવા માટે નેતાઓ મા ખેંચ તાણ વર્તી રહી છે
*કોર્પોરેશન ચૂંટણી ના ઉમેદવાર નક્કી કરવા માટે નેતાઓ મા ખેંચ તાણ વર્તી રહી છે જેમાં મારા બાપુનગર વોર્ડ કોંગ્રેસ ના…
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન : વડોદરામાં વહેલી સવારે હાર્ટ એટેકથી હાર્દિક પંડ્યાના પિતા હિંમાશું પંડ્યાનું નિધન, કૃણાલ પંડ્યા…
