નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કિશનગઢ ગામમાં આપના ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો છે. આ હુમલામાં હુમલાખોરોએ ગોળીઓ ચલાવી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ કરવામાં આવ્યો છે. આરોપીઓનું નામ કાલૂ, ધામી અને દેવ છે. તમામ લોકો કિશનગઢ ગામના રહેવાસી છે. મૃતક અને ઘાયલ કિશનગઢના રહેવાસી છે. કાલૂની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે પોલીસને જણાવ્યું કે હું હુમલો કરવામાં જોડાયેલો હતો
Related Posts
*ગૃહમંત્રીએ ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી*
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી…
અમદાવાદમાં મોદી-ટ્રમ્પ કરશે 13 કિલોમીટર લાંબો રોડ શો, તૈયારીઓ કરી દેવામાં આવી શરૂ. – સુરેશ વાઢેર.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ખાસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે જાપાનના વડાપ્રધાન શિંજો આબેના રોડ શોની જેમ…
*सुबह 8 : 00 बजे तक की बड़ी ख़बरें*
अयोध्या -कांग्रेस के वरिष्ठ नेता इकबाल मुस्तफा का हुआ निधन, लगभग 2 महीने से चल रहे थे बीमार,लखनऊ के एक…
