દિલ્હીની કોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં ઈન્ડિયના મુજાહિદ્દીન આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે, તે સાબિત થયું છે કે એન્કાઉન્ટર સમયે તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. કોર્ટ 15 માર્ચે બપોરે 12 વાગ્યે આરિઝ ખાનની સજા જાહેર કરશે. મહત્વનું છે કે એક દાયકાથી ફરાર થયાના અહેવાલ બાદ ફેબ્રુઆરી 2018માં દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા નેપાળથી પકડી તેની ધરપકડ કરવામાં આવી હતી.
Related Posts
*કીડઝી પ્રિસ્કૂલ, ગાંધીનગર ખાતે “વાર્ષિકોત્સવ” યોજાયો વિદ્યાર્થીઓનું કરાયું બહુમાન*
*કીડઝી પ્રિસ્કૂલ, ગાંધીનગર ખાતે “વાર્ષિકોત્સવ” યોજાયો વિદ્યાર્થીઓનું કરાયું બહુમાન* ગાંધીનગર, સંજીવ રાજપૂત: The Earth – Part of Universe…
અમદાવાદ ના રામોલ રિંગરોડ પર ના અદાણી સકઁલ નજીક ના શિવમ સાંનિધ્ય મા રહેતા અને ઓરિસ્સા મા લશ્કર મા ફરજ બજાવતા જવાન નું તેના જ ઘર મા મોત નીપજીયું.
અમદાવાદ ના રામોલ રિંગરોડ પર ના અદાણી સકઁલ નજીક ના શિવમ સાંનિધ્ય મા રહેતા અને ઓરિસ્સા મા લશ્કર મા ફરજ…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ…
