દિલ્હીની કોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં ઈન્ડિયના મુજાહિદ્દીન આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે, તે સાબિત થયું છે કે એન્કાઉન્ટર સમયે તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. કોર્ટ 15 માર્ચે બપોરે 12 વાગ્યે આરિઝ ખાનની સજા જાહેર કરશે. મહત્વનું છે કે એક દાયકાથી ફરાર થયાના અહેવાલ બાદ ફેબ્રુઆરી 2018માં દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા નેપાળથી પકડી તેની ધરપકડ કરવામાં આવી હતી.
Related Posts
*BIG BREAKING NEWS*
*अगले 20 घ॔टे भारत को भारी।* *ICMR की चेतावनी* *20 घ॔टे मे भारतीय नही सूधरे तो भारत कल रात 11…
રીક્ષા ચાલકોની હડતાળ.
😷🌱અમદાવાદ…. 🛺🛺ઓટોરીક્ષા ચાલકોની સ્વાભિમાનને લઈ માંગો. લૉક ડાઉન સમયમાં રીક્ષા ચાલકોને પડી હતી અનેક મુશ્કેલીઓ. 📖5 અલગ અલગ માંગણીઓ ને…
*’શ્રમેવ જયતે’ અભિગમ : રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રી*
*’શ્રમેવ જયતે’ અભિગમ : રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રી* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…
