દિલ્હીની કોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં ઈન્ડિયના મુજાહિદ્દીન આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે, તે સાબિત થયું છે કે એન્કાઉન્ટર સમયે તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. કોર્ટ 15 માર્ચે બપોરે 12 વાગ્યે આરિઝ ખાનની સજા જાહેર કરશે. મહત્વનું છે કે એક દાયકાથી ફરાર થયાના અહેવાલ બાદ ફેબ્રુઆરી 2018માં દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા નેપાળથી પકડી તેની ધરપકડ કરવામાં આવી હતી.
Related Posts
*ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન*
*ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન* *એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને…
નાંદોદ તાલુકાના તોરણા ગામે કબ્રસ્તાનમાં ૧૨૦૦ થી વધુ વૃક્ષો નું વાવેતર કરાયું
નાંદોદ તાલુકાના તોરણા ગામે કબ્રસ્તાનમાં ૧૨૦૦ થી વધુ વૃક્ષો નું વાવેતર કરાયું : રાજપીપળા : નર્મદા જિલ્લાની ગ્રીન જિલ્લો બનાવવાની…
સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડવાનાં બદલામાં યમનમાં કરી એર સ્ટ્રાઈક, 31 લોકોનાં મોત
સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડ્યા બાદ બદલો લેવાને લઈને ભારતીય સમય મુજબ શનિવારે મોડી રાત્રે સંઘર્ષગ્રસ્ત યમનમાં એર સ્ટ્રાઈક…
