દિલ્હીની કોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં ઈન્ડિયના મુજાહિદ્દીન આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે, તે સાબિત થયું છે કે એન્કાઉન્ટર સમયે તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. કોર્ટ 15 માર્ચે બપોરે 12 વાગ્યે આરિઝ ખાનની સજા જાહેર કરશે. મહત્વનું છે કે એક દાયકાથી ફરાર થયાના અહેવાલ બાદ ફેબ્રુઆરી 2018માં દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા નેપાળથી પકડી તેની ધરપકડ કરવામાં આવી હતી.
Related Posts
*પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ખાતેથી સિનિયર કેમેરામેન શ્રી હર્ષેન્દુ ઓઝા માનભેર વયનિવૃત્તિ થયાં*
*પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ખાતેથી સિનિયર કેમેરામેન શ્રી હર્ષેન્દુ ઓઝા માનભેર વયનિવૃત્તિ થયાં* **** *માહિતી વિભાગના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓએ શ્રી…
ગે૨કાયદેસ૨ ડોકટ૨ ની પ્રેકટીસ કરતા ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી , ગાંધીધામ માન.પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા , સરહદી રેન્જ ભુજ –…
તિલકવાડા તાલુકાના વોરા ગામની ચોકડી આગળ મોટરસાઈકલ પર દારૂની હેરાફેરી કરતો આરોપી ઝડપાયો.
તિલકવાડા તાલુકાના વોરા ગામની ચોકડી આગળ મોટરસાઈકલ પર દારૂની હેરાફેરી કરતો આરોપી ઝડપાયો. કંતાનના કોથળામાં ભરેલા ઇંગ્લિશ દારૂ તથા બિયર…
