ધર્મ અને આધ્યાત્મિકતાભારતરાજકીય ગાંધીના ગુજરાતમાં 2 વર્ષમાં 198 કરોડ રુપિયાનો દારુ ઝડપાયો Krunal SoniMarch 3, 2021March 3, 2021 લોકડાઉન છતાં વર્ષ 2020માં 2019 કરતા વધુ દારુનો જથ્થો ઝડપાયો રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આપવામાં આવી જાણકારી
*મોટેરા સ્ટેડિયમ પાસે ભેખડ ધસી પડતા બે લોકોના મોત* અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસે ભેખડ ધસી છે. જેમા કામ કરતા બે શ્રમિકોના મોત થયા છે. મૃતક મનસુખભાઈ ડાભીની ઊંમર 25…
ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ખાતે પસાર થતી નર્મદા નદીના પટ્ટી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ. ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ખાતે પસાર થતી નર્મદા નદીના પટ્ટી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ તપાસ દરમિયાન નર્મદા નદીના પટ્ટી વિસ્તારમાં…
હિમાચલમાં ભૂસ્ખલનથી શિવ મંદિર તૂટ્યું, ભક્તો દટાયા, *📌હિમાચલમાં ભૂસ્ખલનથી શિવ મંદિર તૂટ્યું, ભક્તો દટાયા, 20થી વધુને બચાવાયા, 9ના મોત*