રાજ્યમાં 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ છે. ત્યારબાદ ઇવીએમમાં પડેલા મતોની ગણતરી હાથ ધરાશે.
Related Posts
*ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેતા સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ*
*ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેતા સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સિંગાપોર…
કોરોના ના કેસો ઘટાડવા પ્રતાપનગર : ગ્રામ પંચાયતે કર્યો નિર્ણય
આવતી કાલ તા.ર૭-૪-૨૦૨૧ થી૪-૫-૨૦૨૧ સુધીએક સપ્તાહ પ્રતાપનગર માં પણ હાફ લોકડાઉંન કરાયું સવારના ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી દુકાનોખુલ્લી…
જમાલપુર વિસ્તારમાં ગંદકીના ઢગ અલગ અલગ વિસ્તારોમાં ગંદકી ઢગલા જોવા મળે છે
જમાલપુર વિસ્તારમાં ગંદકીના ઢગ અલગ અલગ વિસ્તારોમાં ગંદકી ઢગલા જોવા મળે છે, જો આવી ગંદકી નું તાત્કાલિક નિરાકરણ ના આવે…
