રાજ્યમાં 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ છે. ત્યારબાદ ઇવીએમમાં પડેલા મતોની ગણતરી હાથ ધરાશે.
Related Posts
બ્રેકીંગ ન્યૂઝ ……રાજ્યના 12 IPS ની બદલી રાજ્યના 12 IPS ની બદલી ચૂંટણી પહેલા બદલીનો દૌર એન. એન. ચૌધરી ટ્રાફિક…
*રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણાના સાંનિધ્યે જામનગર બન્યું પ્રભુમય!*
*રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણાના સાંનિધ્યે જામનગર બન્યું પ્રભુમય!* જામનગર…
*ટ્વિટરને ખરીદવાની ડિલ હાલ હોલ્ડ પર* એલન મસ્કે ટ્વિટ કરીને આપી જાણકારી
