ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.સી.સી. યુનીટનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.ભારત દેશના વડાપ્રધાને પણ હમણાંજ એન.સી.સીનાં વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓએ કોરોના વોરીઅર્સ તરીકેની ભૂમીકા ભજવવી જોઈએ તથા કોરોના સંદર્ભની સાચી માહિતી સમાજમાં પહોચાડવી જોઈએ. આ વાતનો સ્વિકાર વિદ્યાર્થીઓએ કર્યો હતો. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે એન.સી.સી.નાં યુવાનોએ દેશભક્તીની સાથે એક જાગૃત નાગરીક તરીકે ભૂમીકા અદા કરવી જોઈએ. પ્રિ.વકીલે વધુમાં કહ્યું હતુ કે દેશની બધીજ શૈક્ષણીક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને મિલીટરી ટ્રેઈનીંગનાં બેઝીક પાઠ શીખવવા જોઈએ. જેથી યુવાનોમાં એક ખમીર ઉભું થાય છે જેનાથી તેનો આત્મવિશ્વાસ વધે છે તથા દેશ પ્રત્યેની વફાદારી તથા નિષ્ઠા ઉભી થાય છે. એન.સી.સી. ઓફીસર પ્રા.વસાવાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યું હતુ.
Related Posts
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા “સંસ્કૃતિ સંવર્ધન 2025” અને “કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સન્માન- 2025″ના સન્માનનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાશે.
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા “સંસ્કૃતિ સંવર્ધન 2025” અને “કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સન્માન- 2025″ના સન્માનનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાશે. અમદાવાદ, સંજીવ…
**થિરક રોજ સવારે પુછે છે, દાદુ કોરોના ગ્યું..* *મારે રમવા જવું છે…! એ કોરોના ને કાઢો ને દાદુ.* *ઈમેજમેકર : શૈલેશ રાવલ* *9825072718*
આમ તો એ હજુ હવે સાડા ત્રણ વર્ષની થશે, આજે વાત કરવી છે એ સૌ થિરકની જે હમણા હમણા જ…
મંત્રી આર.સી.ફળદુએ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે તાઉ’તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન પુરૂ પાડયું.
*જામનગર* મંત્રી આર.સી.ફળદુએ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે તાઉ’તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન પુરૂ પાડયું. કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ આજે…
