ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.સી.સી. યુનીટનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.ભારત દેશના વડાપ્રધાને પણ હમણાંજ એન.સી.સીનાં વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓએ કોરોના વોરીઅર્સ તરીકેની ભૂમીકા ભજવવી જોઈએ તથા કોરોના સંદર્ભની સાચી માહિતી સમાજમાં પહોચાડવી જોઈએ. આ વાતનો સ્વિકાર વિદ્યાર્થીઓએ કર્યો હતો. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે એન.સી.સી.નાં યુવાનોએ દેશભક્તીની સાથે એક જાગૃત નાગરીક તરીકે ભૂમીકા અદા કરવી જોઈએ. પ્રિ.વકીલે વધુમાં કહ્યું હતુ કે દેશની બધીજ શૈક્ષણીક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને મિલીટરી ટ્રેઈનીંગનાં બેઝીક પાઠ શીખવવા જોઈએ. જેથી યુવાનોમાં એક ખમીર ઉભું થાય છે જેનાથી તેનો આત્મવિશ્વાસ વધે છે તથા દેશ પ્રત્યેની વફાદારી તથા નિષ્ઠા ઉભી થાય છે. એન.સી.સી. ઓફીસર પ્રા.વસાવાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યું હતુ.
Related Posts
અમરેલી પોલીસ દ્વારા પીપાવાવ પો.સ્ટે. વિસ્તારમાંથી બેઝ ઓઇલના ખોટા બિલ બનાવી, વેચાણ કરી લાખોનું કૌભાંડ આચરનાર “સોમનાથ ટ્રાન્સપોર્ટ” ખાતેથી ૩૫,૦૦૦ લીટર બેઝ ઓઇલ સહિત ટેન્કર કુલ કિં.રૂ.૩૦,૦૭,૫૦૦/નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ.
અમરેલી પોલીસ દ્વારા પીપાવાવ પો.સ્ટે. વિસ્તારમાંથી બેઝ ઓઇલના ખોટા બિલ બનાવી, વેચાણ કરી લાખોનું કૌભાંડ આચરનાર “સોમનાથ ટ્રાન્સપોર્ટ” ખાતેથી ૩૫,૦૦૦…
કુલ 125 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવાર
રાજપીપલામા કોરોના સંક્રમિત થયેલા કુલ 125 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવાર કોરોના…
પ્રધાન મંત્રી આવાસ યોજનાની સબસીડી મોડી મળે એ ગોઠવણ થતી હોય છે
હોમ લોન લેનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જો બીજી બેંક માં લોન ટ્રાન્સફર કરે છે તો તેને સબસીડી નથી મળતી…આ…
