અમદાવાદઃ હાલ રાજ્યભરમાં LRD(લોક રક્ષક દળ) ની ભરતી પ્રક્રિયા સામેના મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન મામલે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, LRD ભરતી પ્રક્રિયામાં કોઈપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ મામલે રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે પરંતુ ગુજરાતના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહીં. છેલ્લા 4-5 દિવસથી વાટાઘાટો ચાલી રહી છે.
Related Posts
*📌નવસારી ટાઉન પોલીસે બાતમીનાં આધારે શહેરમાંથી દારૂ પકડી પાડ્યો*
*📌નવસારી ટાઉન પોલીસે બાતમીનાં આધારે શહેરમાંથી દારૂ પકડી પાડ્યો* નવસારી ટાઉન પોલીસે શહેરનાં સબજેલની બાજુમાં આવેલ સત્ય સાંઈના ગેટ પાસે…
કોરોનાને કારણે સગાઈથી છૂટા-છવાયા રીતે બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા.
રાજપીપળા કેવડિયા સહિત નર્મદા જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી ગૌરવભેર ઉજવાઇ. કોરોનાને કારણે સગાઈથી છૂટા-છવાયા રીતે બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા.…
કુબેર ભંડારી મન્દિર ના કપાટઅષાઢી અમાસ દીવાસાના દિવસે ભક્તોના દર્શન માટેફરીથી ખુલશે..
વિશ્વ પ્રસિદ્ધ કુબેર ભંડારી મન્દિર ના કપાટઅષાઢી અમાસ દીવાસાના દિવસે ભક્તોના દર્શન માટેફરીથી ખુલશે.. સરકારની પરવાનગી મળતાં ભક્તોમાં આનંદની લાગણી.…
