અમદાવાદઃ હાલ રાજ્યભરમાં LRD(લોક રક્ષક દળ) ની ભરતી પ્રક્રિયા સામેના મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન મામલે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, LRD ભરતી પ્રક્રિયામાં કોઈપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ મામલે રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે પરંતુ ગુજરાતના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહીં. છેલ્લા 4-5 દિવસથી વાટાઘાટો ચાલી રહી છે.
Related Posts
*અમેરિકામાં ગ્રોસરી સ્ટોરમાં ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરાઈ*
લોસ એન્જેલીસ: હરિયાણાના કરનાલ જિલ્લાના વતની અને અમેરિકામાં રાજ્યાશ્રય માગનાર એક ભારતીય યુવકની અહીંના એક ગ્રોસરી સ્ટોરમાં ગોળી મારીને હત્યા…
કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીની ગ્રાન્ટમાંથી સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને ૫૦ પોર્ટેબલ બાયપેપ મશીન અપાયા
*કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીની ગ્રાન્ટમાંથી સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને ૫૦ પોર્ટેબલ બાયપેપ મશીન અપાયા* અમદાવાદ: કોરોનાના કપરા સમયમાં દરેક…
* પાન-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવાઇ * ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણના ભણકારા…
