અમદાવાદઃ હાલ રાજ્યભરમાં LRD(લોક રક્ષક દળ) ની ભરતી પ્રક્રિયા સામેના મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન મામલે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, LRD ભરતી પ્રક્રિયામાં કોઈપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ મામલે રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે પરંતુ ગુજરાતના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહીં. છેલ્લા 4-5 દિવસથી વાટાઘાટો ચાલી રહી છે.
Related Posts
*મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત*
નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનમાં હિંસક બન્યું છે, ત્યારે નાગરિકતા સંશોધન અધિનિયમ કાયદાને પગલે વધેલી બબાલ…
વ્હાઇટ ટોપિંગ અમદાવાદના રસ્તા ને નવું સ્વરૂપ આપવાનો એક ઉત્તમ ઉકેલ
વ્હાઇટ ટોપિંગ અમદાવાદના રસ્તા ને નવું સ્વરૂપ આપવાનો એક ઉત્તમ ઉકેલ અમદાવાદના નાગરિકો માટે રસ્તા માં ખાડા અને માર્ગો ની…
India Bad News: देश मे कोरोना से 1,00,000 के पार मौत और कोरोना मरीज़ो की संख्या 64 लाख के पार
India Bad News: देश मे कोरोना से 1,00,000 के पार मौत और कोरोना मरीज़ो की संख्या 64 लाख के पार
