અમદાવાદઃ હાલ રાજ્યભરમાં LRD(લોક રક્ષક દળ) ની ભરતી પ્રક્રિયા સામેના મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન મામલે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, LRD ભરતી પ્રક્રિયામાં કોઈપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ મામલે રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે પરંતુ ગુજરાતના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહીં. છેલ્લા 4-5 દિવસથી વાટાઘાટો ચાલી રહી છે.
Related Posts
સરપંચ પરિષદ દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવા ઉપર હુમલોથતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સરપંચ
સરપંચ પરિષદ દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવા ઉપર હુમલોથતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સરપંચ રાજપીપલા મચ્છીમાર્કેટ પાસેત્રણ ઈસમોએહાથમા…
*📍રાજકોટ શહેર તેમજ અમદાવાદ મા અચાનક વાતાવરણમાં પલટો કમોસમી વરસાદ શરૂ…*
*📍રાજકોટ શહેર તેમજ અમદાવાદ મા અચાનક વાતાવરણમાં પલટો કમોસમી વરસાદ શરૂ…* રાજકોટનાં હનુમાન મઢી ચોક ભોમેશ્વર પાસે ધીમીધારે વરસાદ…
*સાઈબર ક્રાઇમને રોકવા રાજ્ય રૂપાણી સરકાર બની સક્રિય*
સાઈબર ક્રાઈમને રોકવા માટે ગુજરાત પોલીસને વધુંને વધું સુસજ્જ કરવામાં આવી. આજના વિકસતા જતા ટેક્નોલોજીના યુગમાં રાજ્યના તમામ નવ રેન્જમાં…
