નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનમાં હિંસક બન્યું છે, ત્યારે નાગરિકતા સંશોધન અધિનિયમ કાયદાને પગલે વધેલી બબાલ બેકાબૂ બની ગઈ છે. CAA સામે થઈ રહેલા પ્રદર્શનમાં સમર્થકો અને વિરોધીઓ સામસામે આવી ગયા છે દિલ્હીમાં મૌજપુરમાં જોરદાર પથ્થરમારા બાદ કેટલીક ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી છે અને ભજપનપુરામાં એક પેટ્રોલપંપ સળગાવી દેવામાં આવ્યો છે. જેથી પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા
Related Posts
બળવાન પિક્ચરનો ભાઈજી એવા અનેક ફિલ્મોમાં વિલનની ભૂમિકા અદા કરનાર આજે ઉધોગપતિ? – પંકજ આહિર.
ભારતીય ફિલ્મોમાં હીરો, હોય કે વિલન ચાલી જાય તો માળી જાય, બાકી ન ચાલે તો પછી ક્યાયનો ન રહે, ત્યારે…
*ભાભર તાલુકામાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકને માર માર્યાનો પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ*
*ભાભર તાલુકામાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકને માર માર્યાનો પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ* એબીએનએસ ભાભર: ભાભર તાલુકાના દેરીયાવાળા રૂની પ્રાથમિક શાળાના બાળકને…
ભગવાન કૃષ્ણના યુગમાં મનુષ્ય જંગલી પ્રાણીઓ, કુદરતી આફતો અને યંત્રોથી પરેશાન રહેતો હશે. જે કૃષ્ણકથામાં જોવા મળે છે.
માણસજાત દરેક સમયે અનેક આફતોથી ઘેરાયેલી રહેતી હશે. આ સમસ્યાઓ પ્રચલિત લોકસાહિત્ય અને કથાઓમાં જોવા મળે છે.ભગવાન કૃષ્ણના યુગમાં મનુષ્ય…
