નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનમાં હિંસક બન્યું છે, ત્યારે નાગરિકતા સંશોધન અધિનિયમ કાયદાને પગલે વધેલી બબાલ બેકાબૂ બની ગઈ છે. CAA સામે થઈ રહેલા પ્રદર્શનમાં સમર્થકો અને વિરોધીઓ સામસામે આવી ગયા છે દિલ્હીમાં મૌજપુરમાં જોરદાર પથ્થરમારા બાદ કેટલીક ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી છે અને ભજપનપુરામાં એક પેટ્રોલપંપ સળગાવી દેવામાં આવ્યો છે. જેથી પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા
Related Posts
વાહકજન્ય રોગ નિયંત્રણ માટે વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં રાત્રીસભાઓ શરૂ કરવામાં આવી
– રાત્રીસભામાં ગ્રામજનોને પોરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન, મેલેરીયાથી બચવાના ઉપાયો, નિદાન, સારવાર સહિતની માહીતી આપવામાં આવી રહી છે મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અન્વયે વિરમગામ સહિત…
ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલેરી અમદાવાદ ખાતે રાષ્ટ્રીય પક્ષી મોર પર 1000 મિની પેઇન્ટિંગ નું પ્રદશન.
ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલેરી અમદાવાદ ખાતે રાષ્ટ્રીય પક્ષી મોર પર 1000 મિની પેઇન્ટિંગ નું પ્રદશન. નવી દિલ્હીથી મોહી જયા દ્વારા…
ગાંધીધામની બજારોમાં પણ કાલથી સમય કાપ મુકાશે … કાલથી ગાંધીધામની કરીયાનાની દુકાનો બપોરે 4 વાગ્યા બાદ રહેશે બંધ …
#ક્ચ્છ ગાંધીધામની બજારોમાં પણ કાલથી સમય કાપ મુકાશે … કાલથી ગાંધીધામની કરીયાનાની દુકાનો બપોરે 4 વાગ્યા બાદ રહેશે બંધ ……
