બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો. દીપડા બાદ હવે સિંહોનો આતંક વધ્યો છે. 4 સિંહો બગસરાના ખારી ગામમાં ઘૂસ્યા હતા. સિંહોએ વાડામાં રહેલા 80થી વધુ ઘેટા-બકરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહોની શોધખોળ હાથ ધરી છે. વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
Related Posts
सरकार का निर्णय: 1 से 9 वी क्लास का शिक्षण 5 फरवरी तक ऑनलाइन रहेगा।
गांधीनगर* सरकार का निर्णय: 1 से 9 वी क्लास का शिक्षण 5 फरवरी तक ऑनलाइन रहेगा।
*ભરૂચ: જંબુસરના ઉચ્છદ પેટ્રોલ પંપ નજીક ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો* અકસ્માતમાં નવ લોકોને ઇજાઓ પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108…
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ભાગ લેવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે.…
