બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો. દીપડા બાદ હવે સિંહોનો આતંક વધ્યો છે. 4 સિંહો બગસરાના ખારી ગામમાં ઘૂસ્યા હતા. સિંહોએ વાડામાં રહેલા 80થી વધુ ઘેટા-બકરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહોની શોધખોળ હાથ ધરી છે. વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
Related Posts
યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા 2022 પુરસ્કાર પ્રાપ્ત કરતી કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS) જીએનએ ભુવનેશ્વર: કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS)ને યૂનેસ્કો…
જન સંઘર્ષ વિરાટ પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી નો હવાલો વિરલ સિંહ ડાભી ના હાથમાં.
ગુજરાત રાજ્ય માં સતત ક્રિયાશીલ અને લોકહિતના કાર્યો કરવા માં રાજકીય પક્ષ તરીકે જન સંઘર્ષ વિરાટ પાર્ટી મોખરે સ્થાન ધરાવે…
સિંગતેલના ભાવમાં 4 દિવસમાં અંદાજે 55 રૂપિયા ઘટ્યા.
સિંગતેલના ભાવમાં 4 દિવસમાં અંદાજે 55 રૂપિયા ઘટ્યા. હાલ સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2485થી 2535 આસપાસ.
