બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો. દીપડા બાદ હવે સિંહોનો આતંક વધ્યો છે. 4 સિંહો બગસરાના ખારી ગામમાં ઘૂસ્યા હતા. સિંહોએ વાડામાં રહેલા 80થી વધુ ઘેટા-બકરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહોની શોધખોળ હાથ ધરી છે. વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
Related Posts
રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં ગુજરાત આયુર્વેદનો 28મો પદવીદાન સમારોહ યોજાયો. જીએનએ જામનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો…
શ્યામાપ્રસાદ મુખર્જીની
૬૭મી પુણ્યતિથિએ નર્મદા જિલ્લા મા બલિદાન દિવસઉજવાયો
શ્યામાપ્રસાદ મુખર્જીની૬૭મી પુણ્યતિથિએ નર્મદા જિલ્લા મા બલિદાન દિવસઉજવાયો રાજપીપલા સહિત નર્મદામાવૃક્ષારોપણઅને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ ના કાર્યકમો યોજાયા બલીદાનને કારણે જ…
ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ અનુપમ રસાયણ કંપની પાસે રોડ ઉપર બનેલ વણશોધાયેલ ખુનની કોશિશ/રાયોટીંગનો ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં વપરાયેલ મોટર…
