બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો. દીપડા બાદ હવે સિંહોનો આતંક વધ્યો છે. 4 સિંહો બગસરાના ખારી ગામમાં ઘૂસ્યા હતા. સિંહોએ વાડામાં રહેલા 80થી વધુ ઘેટા-બકરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહોની શોધખોળ હાથ ધરી છે. વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
Related Posts
બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોડલ ટેસ્ટનું આયોજન કરતું જામનગર JCCA અને શહેર ભાજપ શિક્ષણ સેલ.
જામનગર: ધોરણ 10 અને 12 એટલે બોર્ડની પરીક્ષા આવે એટલે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીની કાંઈક અલગ મનોસ્થિતિ જોવા મળતી હોય…
તિલકવાડાના અંકતેશ્વર બ્રિજ ઉપરથી યુવાને ભૂસકો મારી આત્મહત્યા કરતા ચકચાર.
તિલકવાડાના અંકતેશ્વર બ્રિજ ઉપરથી યુવાને ભૂસકો મારી આત્મહત્યા કરતા ચકચાર. રાજપીપળા, તા.4 તિલકવાડાના અંકતેશ્વર બ્રિજ ઉપરથી યુવાનને ભૂસકો મારી આત્મહત્યા…
રાજસ્થાનમાં આજથી 3મે સુધી 14 દિવસના લૉકડાઉનની જાહેરાત
COVID-19 2nd Wave:રાજસ્થાન : રાજસ્થાનમાં આજથી 3મે સુધી 14 દિવસના લૉકડાઉનની જાહેરાત
