બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો. દીપડા બાદ હવે સિંહોનો આતંક વધ્યો છે. 4 સિંહો બગસરાના ખારી ગામમાં ઘૂસ્યા હતા. સિંહોએ વાડામાં રહેલા 80થી વધુ ઘેટા-બકરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહોની શોધખોળ હાથ ધરી છે. વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
Related Posts
સમગ્ર ગુજરાતમાં પ્રત્યેક જિલ્લા સ્તરે વધતા જતા બળાત્કારના વિરોધમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન*
*૩૧ ઓક્ટોબર ૨૦૨૦ ને શનિવારના રોજ બળાત્કાર વિરોધી દિન તરીકે આમ આદમી પાર્ટીઍ સમગ્ર રાજ્યમાં પ્રદર્શન કર્યુ.* – કિશોરભાઈ દેસાઈ,…
જામનગરની 20 વર્ષની બ્રેઇનડેડ નિધી અંગદાન કરી ૫ લોકોનો જીવનનો દીપ પ્રજવલ્લિત કરતી ગઈ. અમદાવાદ: જામનગરમાં રહેતા શ્રીવાસ્ત પરિવારના મોભી…
*महाराष्ट्र : सरकारी कर्मचारियों के जींस-टीशर्ट-चप्पल पहनने पर रोक, सरकार ने जारी किया नया ड्रेस कोड*
महाराष्ट्र की उद्धव सरकार ने अपने सरकारी कर्मचारियों को सही पहनावे के लिए निर्देश दिए हैं. नए नियम के मुताबिक़,…
