બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો. દીપડા બાદ હવે સિંહોનો આતંક વધ્યો છે. 4 સિંહો બગસરાના ખારી ગામમાં ઘૂસ્યા હતા. સિંહોએ વાડામાં રહેલા 80થી વધુ ઘેટા-બકરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહોની શોધખોળ હાથ ધરી છે. વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
Related Posts
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંગળવારે કેબિનેટ માંથી રાજીનામું આપી દીધું
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંગળવારે કેબિનેટમાંથી…
હળવદ નિવૃત્ત કર્મચારી ને યુનો એપ ચાલુ કરવા માટે ઓટીપી નંબર માગીને ૯૧ હજાર ઓનલાઇન ઉપાડી છેતરપિંડી આજના ઓનલાઇન જમાનામાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો હળવદ શહેરમાં સામે આવ્યો છે.
*હળવદ નિવૃત્ત કર્મચારી ને યુનો એપ ચાલુ કરવા માટે ઓટીપી નંબર માગીને ૯૧ હજાર ઓનલાઇન ઉપાડી છેતરપિંડી*આજના ઓનલાઇન જમાનામાં વધુ…
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી #PranabMukherjee #Coronavirus
