બેજિંગઃ ચીનમાં કોરોના કોરોના વાયરસે અનેક લોકોના જીવને ભરખી લીધો છે. અત્યાર સુધીમાં કુલ 550 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસને લઈને સૌથી પહેલા વિશ્વને ચેતવણી આપનાર ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું નિધન થઈ ગયું છે. ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાયરસના સંક્રમણને કારણે થયું છે. જ્યારે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના સમાચાર છૂપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ડોક્ટર લી વેનલિયાન્ગે હોસ્પિટલમાંથી એક વિડીયો પોસ્ટ કરીને કોરોના વાયરસને લઈને લોકોને ચેતવ્યા હતા.
Related Posts
*ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે અંતિમ દિવસ…*
*ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે અંતિમ દિવસ…* સી.આર.પાટીલનો ચાર દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે અંતિમ દિવસ… આજે ચોટીલા…
*પોલીસ કર્મીઓની પત્નીઓને આત્મનિર્ભર બનાવવા જરી જરદોશીની તાલીમ આપવામાં આવશે*
*પોલીસ કર્મીઓની પત્નીઓને આત્મનિર્ભર બનાવવા જરી જરદોશીની તાલીમ આપવામાં આવશે* સુરત, સંજીવ રાજપૂત: રાજયમાં પ્રથમવાર સુરત શહેર પોલીસ કમિશનર…
તિલકવાડા ના હાફીસપુરા ગામે ડભોઈ ચાણોદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેક ના નાળામા વરસાદ ના પાણી ભરાઈ જતાં બે ગામનો સંપર્ક તૂટ્યો.
નાળા નીચે પાણી ભરાતા ગામ લોકો ને ભારે મુશ્કેલીમાંવાહનો ઉંચકીને લઈ જવા પડે છે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા નથી. પાણી…
