બેજિંગઃ ચીનમાં કોરોના કોરોના વાયરસે અનેક લોકોના જીવને ભરખી લીધો છે. અત્યાર સુધીમાં કુલ 550 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસને લઈને સૌથી પહેલા વિશ્વને ચેતવણી આપનાર ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું નિધન થઈ ગયું છે. ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાયરસના સંક્રમણને કારણે થયું છે. જ્યારે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના સમાચાર છૂપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ડોક્ટર લી વેનલિયાન્ગે હોસ્પિટલમાંથી એક વિડીયો પોસ્ટ કરીને કોરોના વાયરસને લઈને લોકોને ચેતવ્યા હતા.
Related Posts
*આઈ દેવલબાઈ (રાયથરી)*
*આઈ દેવલબાઈ (રાયથરી)* પારકા માટે પોતાના પ્રાણો ની આહુતી આપવા માં કચ્છ ની ચારણદેવી ઓ અગ્રેસર રહી છે..અને એટલે જતો…
⭕ *ગુજરાતમાં નવા 925 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,791 લોકો ડિસ્ચાર્જ*
⭕ *ગુજરાતમાં નવા 925 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,791 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 226,અમદાવાદ 173,વડોદરા 77,ભાવનગર 61,રાજકોટ…
નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ : નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ 6પોઝિટિવ કેસ આવતા ફફડાટ રાજપીપલા મા પાંચ અને એક કેસ સિસોદરાનો આવ્યો.
આજદિન સુધી સુરતમાં ૨ અને વડોદરામાં રિફર કરાયેલ 3 દરદીને બાદ કરાતાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ…
