સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની ગોળીઓના જથ્થા સાથે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જિલ્લાના બારડોલી અને તાતીથૈયામાં નશીલી ગોળીઓનું વેચાણ કરતા બે દુકાનદારને ત્યાં પોલીસે છાપો માર્યો હતો અને મોટી માત્રામાં નશીલા પ્રદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગોળીઓનું વેચાણ કરીયાણા સ્ટોર્સ પર ચોકલેટ જેવા રેપરમાં કરવામાં આવે છે. આ રેપર પર તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધી લખેલું જોવા મળે છે. એસઓજીની ટીમે 87 કિલો વજનની નશીલી ગોળી સહિત 5.20 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Related Posts
શોર્ટ ન્યૂઝ.
📢🛺❌🛺#અમદાવાદમાં આજે રિક્ષાઓ બંધ. આજે રિક્ષા ચાલકો હડતાળ પર. એસોસિએશન. કોંગ્રેસ કાર્યાલય પર રિક્ષા એસો.ની મળી બેઠક. 🚑🚑🩺#અમદાવાદઃ કોરોના વાયરસ…
રામ નવમી જેવા પાવન પર્વ પર જુઓ એક સાથે સાત ફરાળી વાનગી કેવી રીતે બનાવવી એનો સંપૂર્ણ વિડીયો.*
*રામ નવમી જેવા પાવન પર્વ પર આજે ફૂડ શિવા ફરાળી વાનગીઓ લઈને આવ્યું છે.* *આજે જુઓ એક સાથે સાત ફરાળી…
*એમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા પહોંચી દ્વારકા*
*એમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા પહોંચી દ્વારકા* દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત; ગુજરાતની એમ.એસ.એમ.ઈ. ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક…
