સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની ગોળીઓના જથ્થા સાથે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જિલ્લાના બારડોલી અને તાતીથૈયામાં નશીલી ગોળીઓનું વેચાણ કરતા બે દુકાનદારને ત્યાં પોલીસે છાપો માર્યો હતો અને મોટી માત્રામાં નશીલા પ્રદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગોળીઓનું વેચાણ કરીયાણા સ્ટોર્સ પર ચોકલેટ જેવા રેપરમાં કરવામાં આવે છે. આ રેપર પર તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધી લખેલું જોવા મળે છે. એસઓજીની ટીમે 87 કિલો વજનની નશીલી ગોળી સહિત 5.20 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Related Posts
*નિર્ભયાના નરાધમોને આજે પણ ફાંસી નહીં મળે*
નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા મુદ્દે ફરી એક વખત તારીખ પડી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય આરોપીઓને ફાંસી આપવા પર…
*સુરત : સાડા 8 કરોડના GST કૌભાંડના આરોપી કમલ અગ્રવાલને દેશ ન છોડવાની શરતે જામીન* 4 જુલાઈએ GST વિભાગે…
*📍સુદાનમાં હિંસાને કારણે 127થી વધુ લોકોનાં મોત*
*📍સુદાનમાં હિંસાને કારણે 127થી વધુ લોકોનાં મોત* સુદાનની સેના અને આરએસએફ અર્ધલશ્કરી દળો શહેરોને યુદ્ધનાં મેદાનમાં ફેરવી રહ્યા છે, આ…
