સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની ગોળીઓના જથ્થા સાથે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જિલ્લાના બારડોલી અને તાતીથૈયામાં નશીલી ગોળીઓનું વેચાણ કરતા બે દુકાનદારને ત્યાં પોલીસે છાપો માર્યો હતો અને મોટી માત્રામાં નશીલા પ્રદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગોળીઓનું વેચાણ કરીયાણા સ્ટોર્સ પર ચોકલેટ જેવા રેપરમાં કરવામાં આવે છે. આ રેપર પર તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધી લખેલું જોવા મળે છે. એસઓજીની ટીમે 87 કિલો વજનની નશીલી ગોળી સહિત 5.20 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Related Posts
ભરૂચ-નર્મદા જિલ્લામાં ભૂમિ માફિયાઓ બેફામ રાજ ચાલે છે.ભૂમિ માફિયાઓ સામે તો હું તાકાતથી લડુ છું અને લડતો રહીશ – સાંસદ મનસુખ વસાવા
ભરૂચ-નર્મદા જિલ્લામાં ભૂમિ માફિયાઓ બેફામ રાજ ચાલે છે.ભૂમિ માફિયાઓ સામે તો હું તાકાતથી લડુ છું અને લડતો રહીશ – સાંસદ…
ગુજરાતમાં રીક્ષા ડ્રાઈવર હવે યુનિફોર્મમાં જોવા મળશે.
ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા રીક્ષા ચાલકો માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. રીક્ષા ચાલકોને કપડાં ઉપર બ્લ્યુ (વાદળી) કલરનો…
બિગ બ્રેકિંગ ન્યૂજ઼: ભરૂચનાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ આપતા ચકચાર.ભાજપે મને ઘણુ આપ્યુ છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું.-સાંસદ
બિગ બ્રેકિંગ ન્યૂજ઼: ભરૂચનાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ આપતા ચકચાર ભાજપે મને ઘણુ આપ્યુ છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર…
