NRPને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યસભામાં નરેન્દ્ર મોદીએ ચર્ચા હાથ ધરી અને તેમણે જે લોકો ઓરિસ્સાથી સુરત આવ્યા છે તેમનો ઉલ્લેખ કર્યો અને ઓરિસ્સાથી આવેલા બાળકોની શાળાઓનો ઉલ્લેખ કર્યો હતો. પાંડેસરા વિસ્તારમાં સરકારી શાળા સંપૂર્ણ પણે ઉડિયા માધ્યમની છે. આ શાળા પ્રાઈવેટ શાળાઓની જેમ હાઈટેક ભણતર વિદ્યાર્થીઓને પૂરુ પાડે છે. શાળાના દરેક વર્ગખંડમાં પ્રોજેક્ટર લાગેલા છે. તેના થકી બાળકો અભ્યાસ કરે છે.સાથે જ શાળામાં ચારેય તરફ સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે અને બાળકોને મધ્યાહન ભોજન સહિત યુનિફોર્મ અને બુટ પણ નિશુલ્ક આપવામાં આવે છે.
Related Posts
કચ્છ ભાજપ ડોક્ટર સેલનાં કન્વીનર ડો.રામ ગઢવી કોરોના પોઝીટીવ આવ્યા
કચ્છ ભાજપ ડોક્ટર સેલનાં કન્વીનર ડો.રામ ગઢવી કોરોના પોઝીટીવ આવ્યા છે
સાયલેન્સરની ચોરી કરનારને અન્ય બીજા પાંચ ગુના ડિટેકટ કરતી અમદાવાદ પીસીબી જીએનએ અમદાવાદ: ઈકો ગાડીના સાયલેંસરની ચોરીના ગુનામાં નાસતા ફરતા…
*ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત 37 દર્દીઓ સાજા અને હોસ્પિટલમાંથી છૂટા થયા છે.
*કોરોના સે ડરોના ઘરમે હી રહેના* *દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 512 થઇ* ભારતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે.…
