NRPને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યસભામાં નરેન્દ્ર મોદીએ ચર્ચા હાથ ધરી અને તેમણે જે લોકો ઓરિસ્સાથી સુરત આવ્યા છે તેમનો ઉલ્લેખ કર્યો અને ઓરિસ્સાથી આવેલા બાળકોની શાળાઓનો ઉલ્લેખ કર્યો હતો. પાંડેસરા વિસ્તારમાં સરકારી શાળા સંપૂર્ણ પણે ઉડિયા માધ્યમની છે. આ શાળા પ્રાઈવેટ શાળાઓની જેમ હાઈટેક ભણતર વિદ્યાર્થીઓને પૂરુ પાડે છે. શાળાના દરેક વર્ગખંડમાં પ્રોજેક્ટર લાગેલા છે. તેના થકી બાળકો અભ્યાસ કરે છે.સાથે જ શાળામાં ચારેય તરફ સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે અને બાળકોને મધ્યાહન ભોજન સહિત યુનિફોર્મ અને બુટ પણ નિશુલ્ક આપવામાં આવે છે.
Related Posts
રાજકોટ : આપના ઉમેદવારના ભાઈના ઘરમાંથી ઝડપાયું જુગારધામ
રાજકોટ : આપના ઉમેદવારના ભાઈના ઘરમાંથી ઝડપાયું જુગારધામ, વોર્ડ નંબર 1 આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી લડેલા અશ્વિન ઠાસરાના ભાઈ…
શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતના શિક્ષકો બીજા તબક્કાના આંદોલનના માર્ગે
7મી ઓગસ્ટ ના રોજ નર્મદાના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા નો કાર્યકમમા જોડાશે રાજપીપલા, તા 23ગુજરાતના માધ્યમિક અને…
ત્રણ વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો બે આરોપી દિલ્હીથી ઝડપાયા
સુરત ત્રણ વર્ષ પહેલા પ્રેમીની ભાઈની હત્યા મામલે હત્યાનો ભેદ ઉકેલાયો મૃતકનું માથું કાપીને ખેતરમાં ફેંકયું હતું ત્રણ વર્ષ પહેલા…
