NRPને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યસભામાં નરેન્દ્ર મોદીએ ચર્ચા હાથ ધરી અને તેમણે જે લોકો ઓરિસ્સાથી સુરત આવ્યા છે તેમનો ઉલ્લેખ કર્યો અને ઓરિસ્સાથી આવેલા બાળકોની શાળાઓનો ઉલ્લેખ કર્યો હતો. પાંડેસરા વિસ્તારમાં સરકારી શાળા સંપૂર્ણ પણે ઉડિયા માધ્યમની છે. આ શાળા પ્રાઈવેટ શાળાઓની જેમ હાઈટેક ભણતર વિદ્યાર્થીઓને પૂરુ પાડે છે. શાળાના દરેક વર્ગખંડમાં પ્રોજેક્ટર લાગેલા છે. તેના થકી બાળકો અભ્યાસ કરે છે.સાથે જ શાળામાં ચારેય તરફ સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે અને બાળકોને મધ્યાહન ભોજન સહિત યુનિફોર્મ અને બુટ પણ નિશુલ્ક આપવામાં આવે છે.
Related Posts
*મહેસાણા જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં ઉત્સાહ ભેર સહભાગી બનતી પ્રજા*
*મહેસાણા જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં ઉત્સાહ ભેર સહભાગી બનતી પ્રજા* મહેસાણા, સંજીવ રાજપૂત: જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત…
સરખેજમાં તાલિબાન મુરદાબાદના નારા લાગ્યા.
અમદાવાદ સરખેજમાં તાલિબાન મુરદાબાદના નારા લાગ્યા. લઘુમતી કોમના લોકોએ લગાવ્યા નારા. અફઘાનિસ્તાન ઉપર તાલિબાને કરેલા કૃત્યોનો વિરોધ કરવામાં આવ્યો હતો.…
મોરબીમાં ચાર સ્થળેથી ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા ચારને ઝડપ્યા ગુજરાતમાં અનેક સ્થળો પર ચાઈનીઝ દોરીના કારણે લોકોના મોત નિપજ્યાંની ગંભીર…
