NRPને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યસભામાં નરેન્દ્ર મોદીએ ચર્ચા હાથ ધરી અને તેમણે જે લોકો ઓરિસ્સાથી સુરત આવ્યા છે તેમનો ઉલ્લેખ કર્યો અને ઓરિસ્સાથી આવેલા બાળકોની શાળાઓનો ઉલ્લેખ કર્યો હતો. પાંડેસરા વિસ્તારમાં સરકારી શાળા સંપૂર્ણ પણે ઉડિયા માધ્યમની છે. આ શાળા પ્રાઈવેટ શાળાઓની જેમ હાઈટેક ભણતર વિદ્યાર્થીઓને પૂરુ પાડે છે. શાળાના દરેક વર્ગખંડમાં પ્રોજેક્ટર લાગેલા છે. તેના થકી બાળકો અભ્યાસ કરે છે.સાથે જ શાળામાં ચારેય તરફ સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે અને બાળકોને મધ્યાહન ભોજન સહિત યુનિફોર્મ અને બુટ પણ નિશુલ્ક આપવામાં આવે છે.
Related Posts
*કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતીમાં રાજ્ય સરકાર જતાના જનાર્દનની પડખે* :- *મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની કોર કમિટીએ નાગરિકો-પ્રજાજનોની સુવિધા સરળતા માટે ૪ જેટલા મહત્વના નિર્ણયો કર્યા*
*સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી એક મહિના માટે ઓફ લાઇન પદ્ધતિએ રાશન-અનાજ અપાશે* *અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતીમાં સ્થગિત…
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સોલા બ્રિજ ની નીચે આવેલ ભમરીયા વિસ્તારની આંગણવાડી માં લાગી આગ …
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સોલા બ્રિજ ની નીચે આવેલ ભમરીયા વિસ્તારની આંગણવાડી માં લાગી આગ …ગોતા વિસ્તારના કોર્પોરેટર કેતનભાઈ પટેલ અને…
જામનગર ખાતે નાગરિક પુરવઠા રાજ્યમંત્રી દ્વારા લોકદરબારનું કરાયું આયોજન.
જામનગર ખાતે નાગરિક પુરવઠા રાજ્યમંત્રી દ્વારા લોકદરબારનું કરાયું આયોજન. જામનગર: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર સર્કિટ…
