સુરતમાં સફાઈ કામદારો આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે. અને તેમના ઉપવાસનો ચોથો દિવસ છે. 700 જેટલા કર્મચારીઓ પાલિકા કચેરી બહાર ઉપવાસ પર ઉતરી ગયા છે.અને તેઓ કચેરીની બહારજ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓની માગ છે કે તેમનો પગાર વધારો કરવામાં આવે. અને જો તેમની માગ સંતોષવામાં નહી આવે તો તેઁમણે આત્મવિલોપનની ચીમકી આપી છે.
Related Posts
અનલોક. ૧ (મોજ અને ધંધો) (6દિવસથી વધતા ઈંધણના ભાવોની પ્રતિક્રિયા) – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
એક વિશાળ કહી શકાય એવી વાતાનુકૂલિન ગુફામા ડાકુઓની ટોળકી ગાયકોના વૃંદ ઉપર આફરીન હતી. લગભગ કરોડો રુપિયા એમની ઉપર ઉડાવી…
અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના 12 એચઆઇવી પીડિત બાળકોને કપડાનું વિતરણ કરાયું.
શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના 12 એચઆઇવી પીડિત બાળકોને કપડાનું વિતરણ કરાયું. રાજપીપળા,તા.24 રાજપીપળાની શ્રી અન્નપુર્ણ સેવા ફાઉન્ડેશન…
*એશિયા ક્યઃ પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત. ભારતે 228 રને પાકિસ્તાનને આપ્યો પરાજય*
*એશિયા ક્યઃ પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત. ભારતે 228 રને પાકિસ્તાનને આપ્યો પરાજય*
