સુરતમાં સફાઈ કામદારો આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે. અને તેમના ઉપવાસનો ચોથો દિવસ છે. 700 જેટલા કર્મચારીઓ પાલિકા કચેરી બહાર ઉપવાસ પર ઉતરી ગયા છે.અને તેઓ કચેરીની બહારજ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓની માગ છે કે તેમનો પગાર વધારો કરવામાં આવે. અને જો તેમની માગ સંતોષવામાં નહી આવે તો તેઁમણે આત્મવિલોપનની ચીમકી આપી છે.
Related Posts
જામનગર આજે સાંજે 7 કલાકે ગાંધીનગર રોડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ.
જામનગર આજે સાંજે 7 કલાકે ગાંધીનગર રોડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું થશે આયોજન.
આજના આઠના અગ્નિસંસ્કાર સાથે
રાજપીપલા સ્મશાનગૃહમા40દિવસ મા કૂલ 166ના અગ્નિસંસ્કાર થયા!
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા: આજે એકજ દિવસ મા રાજપીપલા સ્મશાનગૃહમા એકી સાથે 8આઠ ચિતા સળગી! આજના આઠના અગ્નિસંસ્કાર સાથેરાજપીપલા સ્મશાનગૃહમા40દિવસ મા…
*ભોલાવ ગ્રા.પંચાયતના ડે.સરપંચની 13 લાખની કટકી*
ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તને તરફેણ કરનાર દંપતી સહિત 4 સભ્યોએ એક જ મંડળી પાસેથી 13.75 લાખની…
