સુરતમાં સફાઈ કામદારો આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે. અને તેમના ઉપવાસનો ચોથો દિવસ છે. 700 જેટલા કર્મચારીઓ પાલિકા કચેરી બહાર ઉપવાસ પર ઉતરી ગયા છે.અને તેઓ કચેરીની બહારજ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓની માગ છે કે તેમનો પગાર વધારો કરવામાં આવે. અને જો તેમની માગ સંતોષવામાં નહી આવે તો તેઁમણે આત્મવિલોપનની ચીમકી આપી છે.
Related Posts
કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધીઓનો જાહેરમાં સાંસદ મનસુખ વસાવાએ ઉધડો લીધો.
છોટુ વસાવા આદિવાસીઓને ઠગે છે, મહેશ વસાવા તો મચ્છર છે.. કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધીઓનો જાહેરમાં સાંસદ મનસુખ વસાવાએ ઉધડો લીધો.…
અમદાવાદ પોળ વિસ્તારના જિનાલયો માં જરૂરી દ્રવ્યોની છાબ + ઘી જિનાજ્ઞા યુવા ટ્રસ્ટના માધ્યમથી અર્પણ કરવામાં આવ્યું.
જૈનમ જયતિ શાસનમ્ ગૃપ સોલારોડના ગૃપના સભ્ય શ્રી ચિંતનભાઈ શાહ અને મેહુલભાઈ શાહ તરફથી અમદાવાદ પોળ વિસ્તારના જિનાલયો માં જરૂરી…
*સુરતમિત્ર આજના મુખ્ય સમાચારો* *02-10-2020*
*હવે ફાયર સેફ્ટીનું રિન્યુઅલ ફરજિયાત* ગાંધીનગર મકાનમાલિકો, કબજેદારો, ફેક્ટરીધારકોએ વર્ષમાં બેવાર ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી એન.ઓ.સી. કરાવવું પડશેઆ નિર્ણયથી સિવિલ,…
