સુરતમાં સફાઈ કામદારો આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે. અને તેમના ઉપવાસનો ચોથો દિવસ છે. 700 જેટલા કર્મચારીઓ પાલિકા કચેરી બહાર ઉપવાસ પર ઉતરી ગયા છે.અને તેઓ કચેરીની બહારજ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓની માગ છે કે તેમનો પગાર વધારો કરવામાં આવે. અને જો તેમની માગ સંતોષવામાં નહી આવે તો તેઁમણે આત્મવિલોપનની ચીમકી આપી છે.
Related Posts
*બીપરજોય વાવાઝોડા સામે મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે સજ્જ બન્યા*
*બીપરજોય વાવાઝોડા સામે મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે સજ્જ બન્યા* જીએનએ કચ્છ: બીપરજોય વાવાઝોડાને ગુજરાતના દરિયાઈ કિનારે ટકરાવવાના…
*જાંબુઘોડા ખાતે ખેડૂતો અને ઉદ્યોગકારોને નિકાસની તકો અને આધુનિક પદ્ધતિઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું*
*જાંબુઘોડા ખાતે ખેડૂતો અને ઉદ્યોગકારોને નિકાસની તકો અને આધુનિક પદ્ધતિઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું* પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના બાગાયત…
*📍ભરૂચ: અંક્લેશ્વર GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ કરી ચોરી*
*📍ભરૂચ: અંક્લેશ્વર GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ કરી ચોરી* 5 કિલોથી વધુ ચાંદીનાં દાગીનાની ચોરી…
