સુરતમાં સફાઈ કામદારો આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે. અને તેમના ઉપવાસનો ચોથો દિવસ છે. 700 જેટલા કર્મચારીઓ પાલિકા કચેરી બહાર ઉપવાસ પર ઉતરી ગયા છે.અને તેઓ કચેરીની બહારજ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓની માગ છે કે તેમનો પગાર વધારો કરવામાં આવે. અને જો તેમની માગ સંતોષવામાં નહી આવે તો તેઁમણે આત્મવિલોપનની ચીમકી આપી છે.
Related Posts
અમદાવાદમાં એક તરફ ભૂકંપના આંચકા અને બીજી તરફ વરસાદ.
https://youtu.be/0zR2wAkwU4Y
પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી કામધેનુ દિપાવલી અભિયાન માં જોડાયા.
ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ૧૧ કરોડ પરીવારોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતી…
રાજ્ય માં કોરોના ના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા.
રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયારાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 573 કેસઅમદાવાદમાં સૌથી વધુ 269 કેસસુરતમાં 74 કેસ નોંધાયાવડોદરામાં 41 કેસ…
