સુરતમાં સફાઈ કામદારો આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે. અને તેમના ઉપવાસનો ચોથો દિવસ છે. 700 જેટલા કર્મચારીઓ પાલિકા કચેરી બહાર ઉપવાસ પર ઉતરી ગયા છે.અને તેઓ કચેરીની બહારજ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓની માગ છે કે તેમનો પગાર વધારો કરવામાં આવે. અને જો તેમની માગ સંતોષવામાં નહી આવે તો તેઁમણે આત્મવિલોપનની ચીમકી આપી છે.
Related Posts
NCP નેતા અને ઉદ્ધવ સરકારના મંત્રી ધનંજય મુંડે પર મહિલા સિંગરનો રેપનો આરોપ.
મહારાષ્ટ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રી અને NCP નેતા ધનંજય મુંડે પર મુંબઈની એક પ્લેબેક સિંગરે રેપનો આરોપ લગાવ્યો છે અને…
પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદની 14 ટ્રેનો કરાઈ રદ
પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદની 14 ટ્રેનો કરાઈ રદ, કોરોનાના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટતા 14 ટ્રેન રદ, 6 ટ્રેનની ફ્રિક્વન્સી ઘટાડવામાં…
*ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર*
*ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર* પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય કોસ્ટ…
