એલઆરડી પરીપત્રને લઇને મહિલાઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠી છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રહી રહીને મહિલાઓના વ્હારે આવ્યા છે. એક ઓગસ્ટ 2018નો ઠરાવ રદ કરવાની માંગ કરી છે. અહી સવાલ એ છે કે 57 દિવસથી મહિલાઓ ઉપવાસ પર બેઠી છે.તો અત્યાર સુધી અલ્પેશભાઇ તમે ક્યા ગયા હતા. અને હવે 57 દિવસ પછી તમે દીકરીઓની ચિંતા કરીને ઠરાવ રદ કરવાની માંગ કરી રહ્યા છો. જો વિવાદનું નિરાકરણ લાવવું હોય તો તમે કેમ વહેલા ન જાગ્યા. હવે ઠરાવ રદ કરવાની વાત કરી રહ્યા છે.
Related Posts
જામનગરમાં ભારતીય વાયુસેનાના તેજસ્વી સૂર્યકિરણ એરોબિક ટીમે અદ્દભૂત અને હેરતઅંગેજ કરતબો રજૂ કર્યા. જીએનએ જામનગર: આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરુપે…
૫મી એપ્રિલ નર્મદા ડેમ નો 60 મો જન્મદિવસ. નર્મદા ડેમના છ દાયકાપૂરા થયા સાચા અર્થમાં બની ગુજરાતની જીવાદોરી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પછી નર્મદા ડેમનો મહત્વ જરા પણ ઘટ્યું નથી. નર્મદા ડેમ ગુજરાતની સાચા અર્થમાં કાયમી ધોરણે ગુજરાતની…
નાંદોદ તાલુકાના ભુછાડ ગામના આદિવાસી નું સીકલસેલ એનિમિયાની બીમારીથી મોત.
દર્દીએ ભરૂચ થી સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. નર્મદામાં આદિવાસીઓમાં જોવા મળતા સિકલસેલનું પ્રમાણ વધ્યું. એસ્પીરેશન ડીસ્ટ્રીક નર્મદાના આદિવાસી…
