એલઆરડી પરીપત્રને લઇને મહિલાઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠી છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રહી રહીને મહિલાઓના વ્હારે આવ્યા છે. એક ઓગસ્ટ 2018નો ઠરાવ રદ કરવાની માંગ કરી છે. અહી સવાલ એ છે કે 57 દિવસથી મહિલાઓ ઉપવાસ પર બેઠી છે.તો અત્યાર સુધી અલ્પેશભાઇ તમે ક્યા ગયા હતા. અને હવે 57 દિવસ પછી તમે દીકરીઓની ચિંતા કરીને ઠરાવ રદ કરવાની માંગ કરી રહ્યા છો. જો વિવાદનું નિરાકરણ લાવવું હોય તો તમે કેમ વહેલા ન જાગ્યા. હવે ઠરાવ રદ કરવાની વાત કરી રહ્યા છે.
Related Posts
સુરતમાં કુબેરજી ગ્રુપ પર આઈટીના દરોડા
સુરતઃઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કુબેરજી ગ્રુપ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યાં છે. વહેલી સવારથી કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, રાજેશ પોદ્દાર…
સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા સરકારનો નિર્ણય દિલ્હીમાં શાળાઓ ફરીથી લૉક,
વાયુ પ્રદૂષણને જોતાં સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે જે શુક્રવારથી જ લાગુ થશે. છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં…
देर रात डांग के वघई रेंज जंगल मे लगी भीषण आग। आग को काबू में लेने की कार्यवाही चालू।
