એલઆરડી પરીપત્રને લઇને મહિલાઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠી છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રહી રહીને મહિલાઓના વ્હારે આવ્યા છે. એક ઓગસ્ટ 2018નો ઠરાવ રદ કરવાની માંગ કરી છે. અહી સવાલ એ છે કે 57 દિવસથી મહિલાઓ ઉપવાસ પર બેઠી છે.તો અત્યાર સુધી અલ્પેશભાઇ તમે ક્યા ગયા હતા. અને હવે 57 દિવસ પછી તમે દીકરીઓની ચિંતા કરીને ઠરાવ રદ કરવાની માંગ કરી રહ્યા છો. જો વિવાદનું નિરાકરણ લાવવું હોય તો તમે કેમ વહેલા ન જાગ્યા. હવે ઠરાવ રદ કરવાની વાત કરી રહ્યા છે.
Related Posts
બ્રેકિંગ ન્યુઝ…. મેક્સિકોમાં બસ ખાઈમાં પડી જતાં 18 નાં મૃત્યુ.
બ્રેકિંગ ન્યુઝ મેક્સિકોમાં બસ ખાઈમાં પડી જતાં 18 નાં મૃત્યુ મુસાફરોમાં ભારતીય પેસેન્જર પણ હતા મૃતકો ની હજી…
રાજપીપળા નગરપાલિકાના કર્મચારી મંડળના પ્રમુખની મુખ્યમંત્રીને ફરિયાદ . પાલિકામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયા હોવાના લગાવ્યા ગંભીર આક્ષેપ.
છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવવાની આશામાંને આશામાં નગરપાલિકા રાજપીપળાના કેટલાક નિવૃત્ત કર્મચારીઓ મ્રૂત્યૂ પામ્યા આરોગ્ય શાખાના સેનેટરી ઇન્સ્પેકટર તરીકેની નિમણૂક…
અમદાવાદના આનંદનગરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગની ઘટના
અમદાવાદના આનંદનગરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગની ઘટના…ફાયર બિગ્રેડની ટીમ ઘટનાસ્થળ પર…
