એલઆરડી પરીપત્રને લઇને મહિલાઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠી છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રહી રહીને મહિલાઓના વ્હારે આવ્યા છે. એક ઓગસ્ટ 2018નો ઠરાવ રદ કરવાની માંગ કરી છે. અહી સવાલ એ છે કે 57 દિવસથી મહિલાઓ ઉપવાસ પર બેઠી છે.તો અત્યાર સુધી અલ્પેશભાઇ તમે ક્યા ગયા હતા. અને હવે 57 દિવસ પછી તમે દીકરીઓની ચિંતા કરીને ઠરાવ રદ કરવાની માંગ કરી રહ્યા છો. જો વિવાદનું નિરાકરણ લાવવું હોય તો તમે કેમ વહેલા ન જાગ્યા. હવે ઠરાવ રદ કરવાની વાત કરી રહ્યા છે.
Related Posts
બ્રેકીંગ…. અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર વસ્તુઓ તેમજ અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઘુસાડવાના પ્રયાસને ફરી એકવાર શામળાજી પોલીસે નિષ્ફળ બનાવ્યો
બ્રેકીંગ…. અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર વસ્તુઓ તેમજ અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઘુસાડવાના પ્રયાસને ફરી એકવાર શામળાજી પોલીસે નિષ્ફળ બનાવ્યો શામળાજી પીએસઆઈ…
*જામનગર જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીનો શુભારંભ કરાવતા કલેકટર ડૉ સૌરભ પારધી* જીએનએ જામનગર: આપણા જવાનો દેશસેવાની ભાવના અપનાવી…
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 30/09/2020*
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 30/09/2020** *નવરાત્રિના ઢોલ નહીં ઢબૂકે પરંતુ રાજકીય ચૂંટણીના ગાજશે પડઘમ* *ગુજરાતવિધાનસભાની પેટાચૂંટણી જાહેર* 9 ઓક્ટોબર…
