એલઆરડી પરીપત્રને લઇને મહિલાઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠી છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રહી રહીને મહિલાઓના વ્હારે આવ્યા છે. એક ઓગસ્ટ 2018નો ઠરાવ રદ કરવાની માંગ કરી છે. અહી સવાલ એ છે કે 57 દિવસથી મહિલાઓ ઉપવાસ પર બેઠી છે.તો અત્યાર સુધી અલ્પેશભાઇ તમે ક્યા ગયા હતા. અને હવે 57 દિવસ પછી તમે દીકરીઓની ચિંતા કરીને ઠરાવ રદ કરવાની માંગ કરી રહ્યા છો. જો વિવાદનું નિરાકરણ લાવવું હોય તો તમે કેમ વહેલા ન જાગ્યા. હવે ઠરાવ રદ કરવાની વાત કરી રહ્યા છે.
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 626 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,440 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદમાં 236
⭕ *ગુજરાતમાં નવા 626 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,440 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદમાં 236,સુરતમાં 206,વડોદરામાં 50,પાટણમાં…
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 02/09/2020- 🌹* *બુધવાર*
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 02/09/2020- 🌹* *બુધવાર* *ગુજરાતમાં ગુંડાઓએ ગુંડાગર્દી છોડવી પડશે* ગાંધીનગર રાજ્યમાં રહેવું હશે તો ગુંડાગર્દી છોડવી…
*ICM BREAKING* સુરત ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી. સુરત કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત.
