ઇન્દિરા બ્રિજને છેડે, એચ.સી.એફ.સી. બેંક ના એ.ટી.એમ. પાસે, સરદારનગર વોર્ડમાં આવેલ આ બાંધકામ થોડા સમય પહેલા એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવેલ અત્યારે વોર્ડ ઇન્સ્પેક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર ના ભાગરૂપે ફરી શરૂ થઈ ગયું અને પૂરું થવાના આરે..
Related Posts
*લો કર લો બાત.. જબરું હો.. અમદાવાદના ફાયર સ્ટેશનમાંથી નવી નકોર શબ વાહીનીને જ ચોર ચોરી ગયા..*
અમદાવાદ: ચોર કે તસ્કરો દ્વારા બાઇક, સ્કૂટર, કાર, ઘરેણાં ચોરી કરી જવું તો સાંભળતા જ આવ્યા છો. પરંતુ હવે આ…
*શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા*.
*શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા*. શંખેશ્વર, સંજીવ રાજપૂત: વઢિયાર પંથકમાં આવેલ શંખેશ્વર મહાતીર્થે…
સુરત સચિનમાં અંગત અદાવતમાં યુવાનની કરાઈ કરપીણ હત્યા.
