ગુજરાત હાઇકોર્ટના એક એડવોકેટ ને ચાલુ કોર્ટ પ્રોસિડિંગ માં ધુમ્રપાન કરવું પડયું મોંઘુ.. વીડિયો કોન્ફરન્સથી થયેલી સુનાવણીમાં એક વકીલે ગાડીમાં બેઠા બેઠા કેસ ચલાવવાની સાથે ધૂમ્રપાન કરતા કોર્ટે વ્યક્ત કરી ભારોભાર નારાજગી.. વકીલ ને દસ હજાર રૂપિયાના દંડ કરવાની સાથે રજિસ્ટ્રાર judicial ને આ મામલે કોર્ટે તપાસના આદેશ આપ્યા… વકીલો વીડિયો કોન્ફરન્સિંગ થી કોર્ટમાં કેસ ચલાવે એ વખતે કોર્ટની ગરિમા જળવાય તે પ્રકારનું વર્તન રાખવું જરૂરી હોવાનું કોર્ટે ટાંક્યું… વકીલોના ગેર જવાબદાર વર્તનથી કોર્ટની ગરિમાને ઠેસ પહોંચે તે ચલાવી નહીં લેવાય.. હાઇકોર્ટ… વકીલોના આવા વર્તન બાબતે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને બાર કાઉન્સિલ યોગ્ય પગલાં લે એવું પણ કોર્ટનો નિર્દેશ… વીડિયો કોન્ફરન્સથી ચાલતા કેસ ચલાવવા વકીલ પોતાના ઘર કે ઓફિસ થી કેસ ચલાવે તેવો કોર્ટનો આદેશ… ગાડીમાં બેઠા બેઠા કે ખુલ્લા મેદાનમાં ઊભા રહી અને વિડીયો કોન્ફરન્સથી કેસ ચલાવવા જોઈએ નહીં તેવો કોર્ટનો નિર્દેશ
Related Posts
*આજથી અમદાવાદ ખાતે ભારત એક ગાથા થીમ ઉપર 14માં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 નો સીએમના હસ્તે આરંભ.*
*આજથી અમદાવાદ ખાતે ભારત એક ગાથા થીમ ઉપર 14માં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 નો સીએમના હસ્તે આરંભ.* અમદાવાદ, સંજીવ રાજપૂત:…
સાચા આદિવાસી અધિકારી બચાવો સમિતિ ગુજરાત સ્વાતંત્ર છાવણી ગાંધીનગર ખાતે નર્મદાના વધુ બે આદિવાસી નેતાઓએ હાજરી આપી આદિવાસીઓને સમર્થન કર્યું.
વસમા નાંદોદ તાલુકાના કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય પી.ડી.વસાવા અને મહિલા અગ્રણી ગોવાના પ્રભારી ડો.દર્શનાબેન દેશમુખે ગાંધીનગરની મુલાકાત લીધી. આદિવાસી નેતાઓને ડર…
કોરોના-કોવિડ19 સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રૂપિયા 4000 ની સહાય આપશે*.
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય*• *કોરોના-કોવિડ19 સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા…
