(સુમિત દતાણી) દેવભૂમિ દ્વારકામાં ત્રણ બત્તીમાં આવેલ ફરસાણની દુકાનમાં આગ લાગવા પામી હતી. ગીરીશભાઈ ગાંઠીયાવાળાની દુકાનમાં આગ લાગી હતી. દ્વારકાના ફાયર ટીમ આવી પહોંચતા સદનસીબે કોઈ જાન હાની થઇ નહોતી. ગેસ સીલીન્ડરમાં આગ લાગી હતી. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.
Related Posts
રાજપીપળા શહેર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી નીકળી
રાજપીપળા શહેર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી નીકળી ભાજપ નાં કાર્યકરો આગેવાનો રેલી મા જોડાયા રાજપીપળા,તા 12…
*અહીં તો હનુમાનદાદા પણ ‘લોક’મા કેદ છે! – ડો. હિરેન શાહ.* *
આ પિત્તળ નું એન્ટીક તાળું ડાે.હિરેન શાહના કલેકશન મા મહત્વનું સ્થાન ધરાવે છે. એની પાછળના પડખે કાંગરા શૈલીમાં કંડારેયેલા હનુમાનજી…
નર્મદા જિલ્લામા આજે કુલ-૩૩ પોઝિટિવ કેસ નોંધાયા
નર્મદા જિલ્લામાઆજે કુલ-૩૩ પોઝિટિવ કેસ નોંધાયા રાજપીપલા,તા 15 COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.…
