(સુમિત દતાણી) દેવભૂમિ દ્વારકામાં ત્રણ બત્તીમાં આવેલ ફરસાણની દુકાનમાં આગ લાગવા પામી હતી. ગીરીશભાઈ ગાંઠીયાવાળાની દુકાનમાં આગ લાગી હતી. દ્વારકાના ફાયર ટીમ આવી પહોંચતા સદનસીબે કોઈ જાન હાની થઇ નહોતી. ગેસ સીલીન્ડરમાં આગ લાગી હતી. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.
Related Posts
રામસર સાઇટ જાહેર થનાર ખીજડીયા પક્ષી અભ્યારણ્ય એટલે પક્ષીઓની ૩૧૪ પ્રજાતિઓનું ઘર, જેમાંની ૨૯ પ્રજાતિઓ અતિ દુર્લભ કક્ષાની
**જીએનએ જામનગર: ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ)…
સલાયના માછીમારોની થઈ જીત.. દસ્તાવેજ મુદ્દે ચાલતા વિવાદનો આવ્યો અંત…
સલાયના માછીમારોની થઈ જીત.. દસ્તાવેજ મુદ્દે ચાલતા વિવાદનો આવ્યો અંત… દેવભુમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે ડોક્યુમેન્ટ મુદ્દે ચાલતા વિવાદ બાબતે…
કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં અનધિકૃત કબજો કરી વાણિજ્ય હેતુસર કરાયેલ બાંધકામને તાત્કાલિક અસરથી દૂર કરવા ગરૂડેશ્વર મામલતદાર તરફથી ફટકારેલી નોટીસ
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં અનધિકૃત કબજો કરી વાણિજ્ય…
