બનાસકાંઠા (રાકેશ શર્મા) પાલનપુર તાલુકાના જગાણા બી.આર.સી.ભવન ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.પી.પ્રજાપતિને વિદાય આપવા ભાવદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી લક્ષ્મીબેન કરેણ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એન.બી.ચાવડા, ડાયટના પ્રાચાર્યશ્રી એમ.જે.નોગૉસ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મુકેશભાઇ ચાવડા, જિલ્લા શિક્ષણ સમિતિનો સ્ટાફ, સમગ્ર શિક્ષાનો સ્ટાફ, જિલ્લાના તમામ કેળવણી નિરીક્ષકશ્રીઓ, બી.આર.સી.કૉ ઓર્ડીનેટરશ્રીઓ તેમજ સ્નેહીજનોની ઉપસ્થિતિમાં બદલી પામેલા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને ભાવભરી વિદાય અપાઇ હતી. આ ભાવદર્શન કાર્યક્રમનું પાલનપુર તાલુકાના બી.આર.સી. કો.ઓર્ડીનેટરશ્રી આનંદભાઈ મોદી દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
Related Posts
*શિક્ષણ વિભાગનો ઐતિહાસિક નિર્ણય: લગભગ 1800 જેટલા શિક્ષકો મૂળ શાળામાં પરત* જીએનએ ગાંધીનગર: રાજ્યના મૃદુ અને મક્કમ માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ…
નર્મદામાડ્રીપ ઇરીગેશન પાઇપોની ચોરી કરતી તેમજ સીમ ચોરી કરતી સક્રીય ગેંગ ઝડપાઇ
નર્મદામાડ્રીપ ઇરીગેશન પાઇપોની ચોરી કરતી તેમજ સીમ ચોરી કરતી સક્રીય ગેંગ ઝડપાઇ ડ્રીપ ઇરીગેશનની પાઇપો ભરેલ ટેમ્પો તથા તેના પાયલોટીંગ…
*લાંચીયા મ્યુનિ.ના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલર રિમાન્ડ પર*
સુરત મહાનગર પાલિકાના લિંબાયતના ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ખુશમનલાલ ટેલર (રહે.રાધેકિષ્ણા સોસાયટી સોમનાથ મહાદેવ ટેલર, ઉમરા) એ રીંગરોડની એક…
