બનાસકાંઠા (રાકેશ શર્મા) પાલનપુર તાલુકાના જગાણા બી.આર.સી.ભવન ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.પી.પ્રજાપતિને વિદાય આપવા ભાવદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી લક્ષ્મીબેન કરેણ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એન.બી.ચાવડા, ડાયટના પ્રાચાર્યશ્રી એમ.જે.નોગૉસ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મુકેશભાઇ ચાવડા, જિલ્લા શિક્ષણ સમિતિનો સ્ટાફ, સમગ્ર શિક્ષાનો સ્ટાફ, જિલ્લાના તમામ કેળવણી નિરીક્ષકશ્રીઓ, બી.આર.સી.કૉ ઓર્ડીનેટરશ્રીઓ તેમજ સ્નેહીજનોની ઉપસ્થિતિમાં બદલી પામેલા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને ભાવભરી વિદાય અપાઇ હતી. આ ભાવદર્શન કાર્યક્રમનું પાલનપુર તાલુકાના બી.આર.સી. કો.ઓર્ડીનેટરશ્રી આનંદભાઈ મોદી દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
Related Posts
વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર અશોક પટેલે ભાવેશ લાખાણીના સમર્થનમાં ઉમેદવારી પરત ખેંચી.
હવે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે સીધો જંગ અન્ય ઉમેદવારોને પણ જો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક કરે…
*ચીનમાં પ્રસરેલા કોરોના વાઇરસને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભારે ઘટાડો*
નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાઇરસને લીધે પેટ્રોલ અને ડીઝલની માગમાં ઘટાડો થવાની આશંકાને પગલે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો આવતાં દેશમાં…
*📍ભરૂચ LCBનો ડંકો: ગુનેગાર ગમે ત્યાં છુપાય, ગુજરાત પોલીસ પકડી પાડશે!*
*📍ભરૂચ LCBનો ડંકો: ગુનેગાર ગમે ત્યાં છુપાય, ગુજરાત પોલીસ પકડી પાડશે!* ભરૂચ: આમોદ પો.સ્ટે.ના વર્ષ ૨૦૦૬ના ધાડ નાં ગુનામાં છેલ્લા…
