શામળાજીના ગુરુ દત્તાત્રેય ટેકરી મદિરમાં તસ્કરોએ લૂંટ ચલાવી મંદિરના મહંત પર ઘાતકી હુમલો કર્યો. પાંચ જેટલા તસ્કરોએ મંદિરના મહંતને બંધક બનાવ્યા હતા. મંદિરમાંથી તસ્કરોએ ભગવાનના વાઘા સહિત એક લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે શામળાજી પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે સાધુ સમાજની માગ છે કે, પોલીસ દ્વારા શામળાજીના તમામ મંદિરોને સુરક્ષા પુરી પાડવામા આવે.
Related Posts
બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત યોજાયેલી કન્વર્ઝન્સ બેઠક.
બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત યોજાયેલી કન્વર્ઝન્સ બેઠક. બેઠકમાં મહિલા બ્રાન્ડ એમ્બેસેડર ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં મહિલા ચેમ્પીયનની પસંદગી માટે…
રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાના સરપંચો નું સંમેલન યોજાયું.
ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો માટે તેમજ વનબંધુ કલ્યાણ યોજના અને ગ્રામ્ય પંચાયતોનો વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ ની સમજ અપાઇ.…
“પુલના તકલાદી કામ મા -ભ્રષ્ટાચારની પોલની તપાસ માંગતા બીટીપી નેતા ડેડીયાપાડા ધારાસભ્યએ મુખ્ય મન્ત્રી સમક્ષ ન્યાયી તપાસની કરીમાંગ
રાજપીપલા રામગઢ ના પુલના તકલાદી કામ અંગે BTP, કોંગ્રેસ અને આદિવાસી નેતાઓએ શું કહ્યું? ભ્રષ્ટાચાર એકલો નર્મદા મા જ નથી…
