શામળાજીના ગુરુ દત્તાત્રેય ટેકરી મદિરમાં તસ્કરોએ લૂંટ ચલાવી મંદિરના મહંત પર ઘાતકી હુમલો કર્યો. પાંચ જેટલા તસ્કરોએ મંદિરના મહંતને બંધક બનાવ્યા હતા. મંદિરમાંથી તસ્કરોએ ભગવાનના વાઘા સહિત એક લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે શામળાજી પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે સાધુ સમાજની માગ છે કે, પોલીસ દ્વારા શામળાજીના તમામ મંદિરોને સુરક્ષા પુરી પાડવામા આવે.
Related Posts
સુરતના વરાછા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં ‘યોગ સંવાદ’ યોજાયો
સુરતના વરાછા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં ‘યોગ સંવાદ’ યોજાયો સુરતઃસંજીવ રાજપૂત: ગુજરાત રાજ્ય યોગબોર્ડના ચેરમેન યોગ…
राष्ट्रपति रामनाथ कोविंद की बिगड़ी तबीयत, सीने में दर्द की शिकायत, आर्मी हॉस्पिटल में एडमिट
राष्ट्रपति रामनाथ कोविंद की बिगड़ी तबीयत, सीने में दर्द की शिकायत, आर्मी हॉस्पिटल में एडमिट
જેએમસી કમિશનરનો પ્રયાસ રંગ લાવ્યો. લોકમેળામાં સ્વ સહાય જૂથના બહેનોએ રોજગારી પ્રાપ્ત કરી. જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી…
