શામળાજીના ગુરુ દત્તાત્રેય ટેકરી મદિરમાં તસ્કરોએ લૂંટ ચલાવી મંદિરના મહંત પર ઘાતકી હુમલો કર્યો. પાંચ જેટલા તસ્કરોએ મંદિરના મહંતને બંધક બનાવ્યા હતા. મંદિરમાંથી તસ્કરોએ ભગવાનના વાઘા સહિત એક લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે શામળાજી પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે સાધુ સમાજની માગ છે કે, પોલીસ દ્વારા શામળાજીના તમામ મંદિરોને સુરક્ષા પુરી પાડવામા આવે.
Related Posts
વિવાનની વહારે સાંસદ: વિવાન વાઢેરને દિલ્હી એમ્સમાં દાખલ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજુઆત કરતા સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના રહેવાસી અશોકભાઈ સમાતભાઈ વાઢેરના એકના એક અઢી માસનો પુત્ર વિવાનને પણ ધૈર્યરાજ જેવી…
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સ્વજનોને નિસ્વાર્થભાવે ભોજન પુરુ પાડતા દાતાશ્રી. ૨૭૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સ્વજનોને નિસ્વાર્થભાવે ભોજન પુરુ પાડતા દાતાશ્રી. ૨૭૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદ: સોલા સિવિલ…
*પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત*
*પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત* અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ…
