શામળાજીના ગુરુ દત્તાત્રેય ટેકરી મદિરમાં તસ્કરોએ લૂંટ ચલાવી મંદિરના મહંત પર ઘાતકી હુમલો કર્યો. પાંચ જેટલા તસ્કરોએ મંદિરના મહંતને બંધક બનાવ્યા હતા. મંદિરમાંથી તસ્કરોએ ભગવાનના વાઘા સહિત એક લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે શામળાજી પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે સાધુ સમાજની માગ છે કે, પોલીસ દ્વારા શામળાજીના તમામ મંદિરોને સુરક્ષા પુરી પાડવામા આવે.
Related Posts
આજે બોલિવૂડ અભિનેત્રી રેખાનો જન્મ દિવસ છે. રેખા આજે 66 વર્ષની થઈ ગઈ છે.
આજે બોલિવૂડ અભિનેત્રી રેખાનો જન્મ દિવસ છે. રેખા આજે 66 વર્ષની થઈ ગઈ છે. તેણે અત્યાર સુધીમાં 180થી વધારે ફિલ્મોમાં…
રસીકરણ અવરનેસ માટે ડો. અજયસિંહ જાડેજા અને નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના તૃપ્તિબા રાઓલ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું
ભાવનગરની ગાંધી મહિલા કોલેજ ખાતે રસીકરણ અભિયાન રથ દ્વારા વિદ્યાર્થીઓમાં રસી પ્રત્યેની જાગૃતિ આપવામાં આવી આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ તેમજ…
*📍વડોદરાનાં નવલખી મેદાન ખાતે ‘મહાશિવરાત્રિ હસ્તકલા ઉત્સવ’નો શુભારંભ…*
*📍વડોદરાનાં નવલખી મેદાન ખાતે ‘મહાશિવરાત્રિ હસ્તકલા ઉત્સવ’નો શુભારંભ…* રાજ્યનાં હસ્તકલા ક્ષેત્રે સંકળાયેલા 250થી વધુ કારીગરો/સંસ્થાઓ 15 માર્ચ સુધી ચાલનારા આ…
