શામળાજીના ગુરુ દત્તાત્રેય ટેકરી મદિરમાં તસ્કરોએ લૂંટ ચલાવી મંદિરના મહંત પર ઘાતકી હુમલો કર્યો. પાંચ જેટલા તસ્કરોએ મંદિરના મહંતને બંધક બનાવ્યા હતા. મંદિરમાંથી તસ્કરોએ ભગવાનના વાઘા સહિત એક લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે શામળાજી પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે સાધુ સમાજની માગ છે કે, પોલીસ દ્વારા શામળાજીના તમામ મંદિરોને સુરક્ષા પુરી પાડવામા આવે.
Related Posts
*અમિત શાહ કે કેજરીવાલ ન પહોંચ્યા પણ ભારતનો જેમ્સ બોન્ડ અજીત ડોભાલ હિંસાગ્રસ્ત ગલીઓમાં પહોંચ્યો*
અજીત ડોભાલે સીલમપુર વિસ્તારમાં ડીસીપીની ઓફિસે પણ પહોંચ્યા. જે બાદ ડોભાલે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી. અજીત ડોભાલે મૌજપુર અને જાફરાબાદ…
બંધ મકાનના તાળા તૂટ્યા, તિજોરી તોડી .રૂ.૮૪,૨૦૦/-ની કિંમત ના સોના ચાંદીના દાગીનાની ચોરી
નાંદોદ તાલુકના વાવડી ગામે ઘરફોડ ચોરી બંધ મકાનના તાળા તૂટ્યા, તિજોરી તોડી .રૂ.૮૪,૨૦૦/-ની કિંમત ના સોના ચાંદીના દાગીનાની ચોરી રાજપીપલા,…
*સોનિયા-રાહુલની નાગરિકતા જશે*
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાજ્યસભાના સંસદસભ્ય સુબ્રમણિયમ સ્વામીએ દાવો કર્યો છે કે એઆઇસીસીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને…
