શામળાજીના ગુરુ દત્તાત્રેય ટેકરી મદિરમાં તસ્કરોએ લૂંટ ચલાવી મંદિરના મહંત પર ઘાતકી હુમલો કર્યો. પાંચ જેટલા તસ્કરોએ મંદિરના મહંતને બંધક બનાવ્યા હતા. મંદિરમાંથી તસ્કરોએ ભગવાનના વાઘા સહિત એક લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે શામળાજી પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે સાધુ સમાજની માગ છે કે, પોલીસ દ્વારા શામળાજીના તમામ મંદિરોને સુરક્ષા પુરી પાડવામા આવે.
Related Posts
*ગોધરાના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ આપતી ગોધરા નગરપાલિકા*
*ગોધરાના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ આપતી ગોધરા નગરપાલિકા* પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: ગુજરાત…
*જામનગરના નવનિર્મિત ડૉ.બાબા સાહેબ આંબેડકર બ્રિજને પ્રજા માટે ખુલ્લો મુકતા રાજ્યના મુખ્યમંત્રી. જીએનએ જામનગર: જામનગર શહેરમાં દિગજામ સર્કલથી વુલન…
જામનગર નજીક કાલાવડ હાઇવે પર ઠેબા પાસે ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા. મૃતકમાં પતિ-પત્નિ અને બાળકનો સમાવેશ. જામનગર નજીક વિજરખી અને…
