નરોડા પોલીસ સ્ટેશન 32383 બોટલ પ્રોહી મુદ્દામાલ નાશ કિંમત 48,13,867 કૃષ્ણ નગર પોલીસ સ્ટેશન 8034 બોટલ પ્રોહી મુદ્દામાલ નાશ કિંમત 28,38,630

નરોડા પોલીસ સ્ટેશન 32383 બોટલ પ્રોહી મુદ્દામાલ નાશ કિંમત 48,13,867 કૃષ્ણ નગર પોલીસ સ્ટેશન 8034 બોટલ પ્રોહી મુદ્દામાલ નાશ કિંમત…

*શું HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી) ખરેખર કોરોના ટેસ્ટ છે ? આ સ્કેન સલાહભર્યો નથી. એક HRCTમાં છાતીએ ૧ હજાર X-RAY જેટલા રેડીએશન ઝીલવા પડે છે..જાણો વધુમાં.

અમદાવાદ: કોરોનાવાયરસનું સંક્રમણ જાણવા માટે RT-PCR ટેસ્ટ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે છે.સરકાર દ્વારા પણ આ બંને ટેસ્ટને જ…

રાજપીપળા પોલીસ મથકના ફરજ બજાવતા એએસઆઈ હસમુખ વસાવાનું ટુંકી માદગી બાદ અવસાન થતા પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી.

રાજપીપળા,તા૩ રાજપીપળા પોલીસ મથકના ફરજ બજાવતા એએસઆઈ હસમુખ વસાવાનુ ટુંકી માદગી બાદ અવસાન થતા પોલીસ બેડામા ઘેરા શોકની લાગણીફેલાઈ છે.જેમની…

કેન્દ્રીય કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી.

માનનીય મંત્રી, શિક્ષણ વિભાગ, ભારત સરકાર કેન્દ્રીય કેબિનેટે આજે સૂચવેલી નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના…

જીતનગર ખાતે રેસ્ક્યુ કરાયેલા બે દિવસથી પાંજરામાં પુરાયેલા ઇજાગ્રસ્ત દીપડાનો ત્રીજે દિવસે મોત.

રાજપીપળા નર્સરીમાં પિંજરામાં દીપડાની સારવાર કરાઈ છતાં બચી ન શક્યો. પશુપાલન વિભાગની મદદથી તારમાં ફસાયેલા અને તોફાને ચડેલા દીપડાને ગન…

હવામાન વિભાગનું પૂર્વાનુમા ડિસેમ્બર થી ફેબ્રુઆરીમાં તાપમાન સામાન્ય કરતા નીચું રહેશે

હવામાન વિભાગનું પૂર્વાનુમા ડિસેમ્બર થી ફેબ્રુઆરીમાં તાપમાન સામાન્ય કરતા નીચું રહેશે ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધશે પૂર્વ-દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા…

બ્રેકીંગ તાપી માં લગ્ન સમારંભ પર હાઇકોર્ટે એ લીધેલી નોંધ નો મામલો..

બ્રેકીંગ તાપી માં લગ્ન સમારંભ પર હાઇકોર્ટે એ લીધેલી નોંધ નો મામલો.. કોર્ટ માં રાજ્ય સરકાર વતી સરકારી વકીલ નું…

શિવસેનાએ મસ્જિદોના લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ મૂકવા કેન્દ્રને કરી અપીલ, કહ્યું-ધ્વનિ પ્રદૂષણનો નિયમ બધા માટે જરુરી

શિવસેનાએ દેશમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર સરકાર પાસે વટહુકમ લાવવાની માગણી કરી છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં છપાયેલા…

MDHના માલિક ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની જૈફ વયે હૃદયરોગના હુમલાથી થયું નિધન, મસાલા કિંગના નામે જાણીતા હતા

MDHના માલિક ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની જૈફ વયે હૃદયરોગના હુમલાથી થયું નિધન, મસાલા કિંગના નામે જાણીતા હતા

અમદાવાદ કારંજના પીઆઇ તડવીએ આપી કોરોનાને મ્હાત. કર્મીઓએ કર્યું ભવ્ય સ્વાગત.

અમદાવાદ: અમદાવાદ કારંજ ના પીઆઇ તડવી એ આપી કોરોના ને મ્હાત. કોરોનાથી સંકેમિત થયા હતા. હિંમત ન હારતા કોરોના ને…