વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા.

સાચે જ ધોરણ પાંચ સુધી સિલેટ ની પટ્ટી ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ કાયમી ટેવ હતી પણ ખબર…

આતંકીઓ કાશ્મીરથી રાજધાની દિલ્હીમા ઘુસ્યા હોવાની આંશકા. સુત્રો દ્વારા મળતી માહિતી અને દિલ્હી પોલીસે તમામ બોંડર પર ચેકીંગ હાથ ધર્યું.

આતંકીઓ કાશ્મીરથી રાજધાની દિલ્હીમા ઘુસ્યા હોવાની આંશકા. સુત્રો દ્વારા મળતી માહિતી અને દિલ્હી પોલીસે તમામ બોંડર પર ચેકીંગ હાથ ધર્યું.

રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ.

#RathYatra સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ મહંત દિલીપદાસજીએ કહ્યું…

ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના બે સંતો અને સત દેવીદાસ આશ્રમના સાધુ સામે બોટાદની મહિલાએ વારંવાર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી.

બોટાદમાં રહેતી મહિલાએ દામનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દુષ્કર્મનો આરોપ લગાવતાં મહિલાએ લાઠીના નારણનગર…

સૂર્ય ગ્રહણ આજે રોમાન્સ છે તેના ભિન્ન ભિન્ન વલોય મસ્ત મજાના છે તેની 12=05 P M તસવીર અદભુત નઝારો. – ફોટો ભાટી એન ફોટો જર્નાલિસ્ટ.

સૂર્ય ગ્રહણ આજે રોમાન્સ છે તેના ભિન્ન ભિન્ન વલોય મસ્ત મજાના છે તેની 12=05 P M તસવીર અદભુત નઝારો…. ફોટો…

મુખ્ય સમાચાર.

*ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા કરી રદ્દ* અમદાવાદમાં રથયાત્રા કાઢવા મામલે રોક લગાવી છે. વાઇરસની મહામારીના કારણે વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની ૧૪૩મી રથયાત્રાને…

આજે વિશ્વ યોગ દિવસ ના પ્રસંગે ઇન્ડિયા ક્રાઈમ મીરરના વાંચકો દ્વારા યોગની કેટલીક તસવીરો.

આજે વિશ્વ યોગ દિવસ ના પ્રસંગે ઇન્ડિયા ક્રાઈમ મીરરના વાંચકો દ્વારા યોગની કેટલીક તસવીરો.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહિં નીકળે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહિં નીકળે DGP અને ગૃહ રાજ્યમંત્રી સાથેની બેઠકમાં નિર્ણય અમદાવાદમાં મંદિર પરિસરમાં જ…

*ગુજરાતમાં નવા 580 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,655 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *ગુજરાતમાં નવા 580 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,655 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 273,સુરત 176, વડોદરા…

અમદાવાદ મધ્યસ્થ જેલ કેદીઓના પરીવાર ને રાશન કીટ અપાવવા મધ્યસ્થી બન્યાં તુષાર ત્રિવેદી જેલ NGO.

અમદાવાદ મધ્યસ્થ જેલ ના કેદીઓ નાં પરિવાર માટે ડૉ. ભૂપેશ શાહ દ્વારા રાશન કીટ પ્રદાન કરવામાં આવી.. તુષાર ત્રિવેદી જેલ…