ત્રણ વર્ષથી અપહરણના વણ-શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી ભોગ-બનનાર સગીરાને શોધી તેમજ નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી…

રાજકોટ: રાજકોટ ગ્રામ્યના વીરપુર પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.ન૩૫/૨૦૧૭ ઈ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ વિ.ના ગુન્હાના ભોગ-બનનાર સગીરાને સુલતાન નામનો કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ…

ટીવી એન્કર પ્રિયા જુનેજાએ કરી આત્મહત્યા. એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કરતી હતી કામ. આત્મહત્યાનું કારણ હજુ અંકબંધ.

ટીવી એન્કરે કરી આત્મહત્યા* દિલ્હી: ટીવી એન્કર પ્રિયા જુનેજાએ કરી આત્મહત્યા. એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કરતી હતી કામ.…

કેન્સર હોસ્પિટલ, કીડની હોસ્પિટલ અને કીડની યુનિવર્સિટીના ડૉક્ટરો અને તમામ કર્મચારીઓને ૭ મા પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી.

ગુજરાતની પ્રતિષ્ઠિત સુપર સ્પેશિયાલીસ્ટ એવી કેન્સર હોસ્પિટલ, કીડની હોસ્પિટલ અને કીડની યુનિવર્સિટીના ડૉક્ટરો, નર્સીંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને ક્લેરિકલ…

જાણો..ઓગસ્ટમાં કેટલા દિવસો બેંકો બંધ રહેશે, કોઈ કામગીરી થશે નહીં…!!

અમદાવાદ: જુલાઈ મહિનો સમાપ્ત થવાનો છે અને શનિવારથી ઓગસ્ટ મહિનાનો પ્રારંભ થશે. જો તમે આ મહિને બેંકોમાં કામ કરો છો,…

*2 વર્ષથી બેઠક ન બોલાવાતા ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃતના અધ્યાપકે રાજીનામું આપ્યું*

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં વધુ એક પ્રોફેસરે રાજીનામું આપી દેતા વિવાદ વકર્યો ચેરમેનને મિટિંગ મુદ્દે વારંવાર રજૂઆત છતાં પરિણામ…

રાજ્યના નવા DGP આશિષ ભાટિયાને કમિશનર કચેરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યાર બાદ ગાંધીનગર જઈ સંભાળ્યો ચાર્જ.

અમદાવાદ/ગાંધીનગર: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં નવા DGP તરીકે આશિષ ભાટિયાના નામ પર ગૃહ વિભાગે…

⭕ *ગુજરાતમાં નવા 1153 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,833 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1153 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,833 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 284,અમદાવાદ 176,વડોદરા 94,રાજકોટ 79,ભાવનગર…