નર્મદા જિલ્લાના મિશન ઇન્દ્રધનુષ એ 2.0 ના કાર્યક્રમોનું આયોજન. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૩ ગામોમાં કાનાપાડા, મોવી, હાલગામમાં કલાકારોએ નાટકો ભજવ્યા.

નર્મદા જિલ્લાના મિશન ઇન્દ્રધનુષ એ 2.0 ના કાર્યક્રમોનું આયોજન. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૩ ગામોમાં કાનાપાડા, મોવી, હાલગામમાં કલાકારોએ નાટકો…

શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા અને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું. કાર્યક્રમમાં લગભગ 2500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા.

શ્રી સરસ્વતી વિદ્યા મંડળ ઓડી સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા ની સ્થાપના ઈ. સ 1969 થી ઈ. સ 2019…

શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા અને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું.

કાર્યક્રમમાં લગભગ 2500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા. રાજપીપળા, તા. 29 શ્રી સરસ્વતી વિદ્યા મંડળ ઓડી સંચાલિત શ્રી…

ડેડીયાપાડા હાર્ટ બજાર મા જતિ વૃદ્ધ મહિલાના પગ પર સ્વિફ્ટ ડિઝાયર કારનુ વીલ ચડાવી મહિલા ને ગંભીર ઈચ્છા

ડેડીયાપાડા હાટ બજારમાં જય રહેલી રાહદારી વૃદ્ધ મહિલાના પગ સ્વીફ્ટ ડિઝાઇ ચાલકે બેફિકરાઈથી કાર ચલાવતા કારનું વહીલ મહિલાના પગ પર…

૨૬ મી જાન્યુઆરી ૭૧મા પ્રજાસ્તાકદિનની ઉજવણીના ભાગરુપે નારોલ વિસ્તારની વિશ્ર્વભારતી વિધ્યાલય શાહવાડીમા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો.

૨૬ મી જાન્યુઆરી ૭૧મા પ્રજાસ્તાકદિનની ઉજવણીના ભાગરુપે નારોલ વિસ્તારની વિશ્ર્વભારતી વિધ્યાલય શાહવાડીમા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો.જેમા શાળાના પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ…

*ચીનમાં ફસાયેલા ગુજરાતી છાત્રો માટે કંટ્રોલરૂમ શરૂ થયો : હેલ્પલાઈન નંબરો કરાયા જાહેર*

ચીનમાં કોરોના વાયરસની ઝપેટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસેયાલા છે. અને ત્યાં ખાવા-પીવા અને બહાર જવા સહિત પારાવાર મુશ્કેલીઓમાં છે. ત્યારે મુખ્યપ્રધાન…