આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર.

આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર સવારે 8 વાગ્યે ઓનલાઇન વેબસાઈટ પર મુકવામાં આવશે પરિણામ www.gseb.org પર વિદ્યાર્થીઓ…

મોઢ બ્રાહ્મણ સમાજનું ગૌરવ ભાવિકા ત્રિવેદી…

દેશમાં તથા ગુજરાત રાજ્ય માં કોરોના મહામારી થી જનતા પોતાના સ્વબચાવ માટે અથાગ પ્રયત્નો કરી રહી છે અને સંપૂર્ણપણે લોક…

ફરજ પર હાજર હતા ને પિતાના અવસાનના સમાચાર મળ્યા તો પણ ફરજ પર અડગ ઉભા રહ્યા..એક સલામ ASI હિતુભા જાડેજા કે નામ.

જામનગર* કોરોના કાળમાં સમગ્ર દેશમાં પોલીસ પણ ફ્રન્ટલાઇન વોરિયર તરીકે ફરજ બજાવી રહી છે અને સેવા શાંતિ અને સહકારના સૂત્ર…

અમદાવાદ માં ફસાયેલ એક યુવકની આપવીતી.

youtube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વધુ જાહેરાત તેમજ સમાચાર આપવા માટે સંપર્ક કરો 📲 9737619211

યાત્રાધામ જલારામ મંદિર વિરપુરના ગાદીપતિના કાકીમાં કે જેઓ નટવરલાલ (બટુકબાપા)ના ધર્મપત્ની અને હાલ જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના કાકીમાંનું દુઃખદ અવસાન.

રાજકોટમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિર વિરપુરના ગાદીપતિના કાકીમાં કે જેઓ નટવરલાલ (બટુકબાપા)ના ધર્મપત્ની અને હાલ જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના…

*આફતને અવસરમાં પલટતા યુવા અમદાવાદીઓ….*

*લોકડાઉનમાં પુસ્તકો અનલોક કર્યા, દુર્વિચારો બ્લોક કર્યા, કામ રાઉન્ડ-ધી-ક્લોક કર્યા, તો ખુશીઓએ દરવાજા નોક કર્યા* …….. *પ્રો. મિતેષભાઇએ બંધારણ પર…

સુરત જિલ્લામાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો.સુરતમાં કોરોનાના નવા 49 કેસ

#સુરત જિલ્લામાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો સુરતમાં કોરોનાના નવા 49 કેસ નોંધાયા શહેરમાં 41 અને ગ્રામ્યમાં 8 પોઝિટિવ કેસ અત્યાર સુધી…

⭕ *ગુજરાતમાં નવા 495 પોઝિટિવ કેસ નોંધાયા,31 લોકોનાં મોત ,392 લોકોને ડિસ્ચાર્જ કરાયા.અમદાવાદ 327.

⭕ *24 કલાકમાં અમદાવાદ 327 ,સુરત 77,વડોદરા 37, મહેસાણા 7, ગાંધીનગર-રાજકોટ-ભરૂચ 5, કચ્છ-બોટાદ-સુરેન્દ્રનગર-નવસારી 4,પંચમહાલ 3, ભાવનગર-સાબરકાંઠા-પાટણ-જામનગર-અમરેલી 2, બનાસકાંઠા-અરવલ્લી-નર્મદા 1 કેસ*…