ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદ દ્વારા 10 એપ્રિલ 2022ના રોજ માધવપુર સાંસ્કૃતિક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળાના…

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ:  વર્ષ 2021-22માં લગભગ 5 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી.

અમદાવાદ: અમદાવાદનું સાયન્સ સિટી 5 લાખ મુલાકાતીઓના અવિરત પ્રવાહ સાથે ગુજરાતનું વિજ્ઞાન પ્રવાસનનું લોકપ્રિય સ્થળ બન્યું છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ…

અમદાવાદ સ્કૂલના બાળકોએ પોતાની પ્રતિભાઓ રજૂ કરી કોરોના કાળને ભુલાવ્યો

અમદાવાદ: : શહેરની ડીવાઇન લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ સ્કૂલ દ્વારા યોજાયેલ શૈક્ષણીક મેળામાં વિવિધ પ્રોજેકટ બનાવી રજૂ કરી કોરોના કાળને…

યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાની કરી જાહેરાત

ગુજરાતનું ગૌરવ: યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાની કરી જાહેરાતધોળાવીરાને વિશ્વ ધરોહરની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું, ગુજરાત પ્રવાસનને વધુ વેગ…

કચ્છમાં અને દરિયા કાંઠાના વિસ્તારમાં આગામી બે હીટ વેવની શક્યતા

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ- સૌરાષ્ટ્ર અનેક શહેરોમાં કાલઝાળ ગરમી પડશે 19 તારીખ પછી વાતાવરણમાં પલટાની સાથે રાજ્યમાં ગીર સોમનાથ,…

આ વિડીયો 360 ડિગ્રીમાં છે. એટલે કે વિડીયોમા જે બાજુ ફેરવીએ તેમ આપણે બદલી શકીએ છીએ. જેથી INS વિક્રમાદિત્યની રૂબરૂ મુલાકાત કરી હોય એવી ફીલિંગ આવશે….એક્વાર અવશ્ય જુઓ.

https://youtu.be/yy02rQMmKLU.

*જન્મજાત શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહેલ નવજાત બાળકીને જૂજ જોવા મળતી “કોએનલ એટ્રેસિયા” સર્જરી દ્વારા નવજીવન આપતા સિવિલ હોસ્પિટલના તબીબો.

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ૨૨ વર્ષીય આરતીબેનને ત્યા બાળકીનો જન્મ થયો. સમગ્ર ઘરમાં ખુશહાલીનો માહોલ હતો. સામાન્ય પ્રસુતિ અને…

*શું HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી) ખરેખર કોરોના ટેસ્ટ છે ? આ સ્કેન સલાહભર્યો નથી. એક HRCTમાં છાતીએ ૧ હજાર X-RAY જેટલા રેડીએશન ઝીલવા પડે છે..જાણો વધુમાં.

અમદાવાદ: કોરોનાવાયરસનું સંક્રમણ જાણવા માટે RT-PCR ટેસ્ટ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે છે.સરકાર દ્વારા પણ આ બંને ટેસ્ટને જ…

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.29/10/2020*

*એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 62 કરોડ રૂપિયા મળ્યા* દેશમાં ઘણી જગ્યાઓ ઉપર ઇન્કમ ટેક્સ દ્વારા રેડ પાડવામાં આવી છે. ત્યારે આ…

પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી કામધેનુ દિપાવલી અભિયાન માં જોડાયા.

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ૧૧ કરોડ પરીવારોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતી…