જામનગર ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર કારોબારી સમિતિ જાહેર કરવામાં આવી.

જામનગર ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર કારોબારી સમિતિ જાહેર કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ, પ્રદેશ…

અમદાવાદ જિલ્લામાં સરકારી કર્મયોગીઓનો અનોખો સેવાયજ્ઞ. દર મહિને સ્વૈચ્છિક દાન આપીને ૩૫ પરિવારોને રાશનકીટ નિયમિત પહોચાડે છે.

અમદાવાદ જિલ્લામાં સરકારી કર્મયોગીઓનો અનોખો સેવાયજ્ઞ. દર મહિને સ્વૈચ્છિક દાન આપીને ૩૫ પરિવારોને રાશનકીટ નિયમિત પહોચાડે છે. કોરોનાના કપરા સમયમાં…

AAPના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવનું ખિસ્સુ કપાયું

AAPના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવનું ખિસ્સુ કપાયું, અમદાવાદ ખાતેના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બની ઘટના

CM વિજય રૂપાણીનું નિવેદન
“ત્રીજી લહેર સામે એક્શન પ્લાન બનાવાયો”

CM વિજય રૂપાણીનું નિવેદન “ત્રીજી લહેર સામે એક્શન પ્લાન બનાવાયો” “ઓક્સિજનથી લઈ સ્ટાફ સુધીની વ્યવસ્થા” “નિષ્ણાતોના મતે ત્રીજી લહેર આવશે”…

ઇસનપુર વિસ્તારમાં આવેલ રામેશ્વર સોપિન્ગ સેન્ટર મા વેપારી પર જાનલેવા હુમલો

ઇસનપુર વિસ્તારમાં આવેલ રામેશ્વર સોપિન્ગ સેન્ટર મા વેપારી પર જાનલેવા હુમલોહાલ એલ.જી હોસ્પિટલમાં દાખલ કરવામા આવેલ છે

અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચ્યા. એનેક્ષી પહોંચ્યા સીએમ કેજરીવાલ.

અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચ્યા. એનેક્ષી પહોંચ્યા સીએમ કેજરીવાલ. હાર્દિક પટેલ, ઈશુંદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના કાર્યક્રરો ઉપસ્થિત…

સરકાર કોઈ મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા

રાજ્ય સરકારની આજે બપોરે 3 વાગ્યે પત્રકાર પરિષદ સરકાર કોઈ મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા CM વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી…