36 શહેરોમાં રાત્રે 9 વાગે રાત્રિ કર્ફયૂની જાહેરાત
આવતીકાલથી નવા નિયમનો થશે અમલ

36 શહેરોમાં રાત્રે 9 વાગે રાત્રિ કર્ફયૂની જાહેરાતઆવતીકાલથી નવા નિયમનો થશે અમલમુખ્યમંત્રી રૂપાણીની જાહેરાતઅગાઉ રાત્રે 8 વાગ્યાનો રાત્રિ કર્ફયૂનો હતો…

IPS સુબોધ જયસ્વાલ બન્યા CBIના નવા ડાયરેક્ટર
2 વર્ષના સમયગાળા માટે CBIના નવા ડાયરેક્ટર

IPS સુબોધ જયસ્વાલ બન્યા CBIના નવા ડાયરેક્ટર2 વર્ષના સમયગાળા માટે CBIના નવા ડાયરેક્ટર મહારાષ્ટ્ર કેડરના 1985 બેચના IPS સુબોધકુમાર

રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા જિલ્લા કલેકટર
ડી.એ.શાહના નેતૃત્વમાં હાથ ધરાયેલો “ગ્રીન નર્મદા” પ્રોજેકટ

રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા જિલ્લા કલેકટરડી.એ.શાહના નેતૃત્વમાં હાથ ધરાયેલો “ગ્રીન નર્મદા” પ્રોજેકટ જિલ્લાના શૈક્ષણિક-વ્યાયામ-વોટરવર્કસ-ફિલ્ટર પ્લાન્ટ, DGVCL…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય* *રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની…

વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવા લોકોને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અપીલ

*વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવા લોકોને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની…

PM મોદીના નેતૃત્વમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગમાં ત્રણ નામ શોર્ટ લિસ્ટ

ન્યુ દિલ્હી CBIના નવા બોસની પસંદગી PM મોદીના નેતૃત્વમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગમાં ત્રણ નામ શોર્ટ લિસ્ટ UPના DGP, SSBના…

સરકારે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શકયતા ઓછી…

રાજકોટ-IMA ના પૂર્વ પ્રમુખ અને બાળ રોગના નિષ્ણાંત ડો.જય ધીરવાણીનું નિવેદન… સરકારે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શકયતા ઓછી……

ગુજરાતના ગર્વ સમાન અમદાવાદ પોલીસ આવી તોફાન ગ્રસ્ત ઉનામાં મદદની વહારે..

અમદાવાદ ગુજરાતના ગર્વ સમાન અમદાવાદ પોલીસ આવી તોફાન ગ્રસ્ત ઉનામાં મદદની વહારે.. તાઉ તે વાવાઝોડા માં ઉના માં થયેલ ભારે…

ધો.12ની પરીક્ષાને લઇ અધિકારીઓ સાથે PM મોદીની બેઠક

ધો.12ની પરીક્ષાને લઇ અધિકારીઓ સાથે PM મોદીની બેઠક… વિધાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા સૂચન… આગામી દિવસમાં વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે

રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે*.

 *આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે…