કોરોના ને નિયંત્રણમાં રાખી શકાય તેવા જન હિત અભિગમ થી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકા ની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ
*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં કોરોના સંક્રમણ ના વધતા વ્યાપ અને ગતિ ને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત…
