અનલોક : 1. બસ કરો હવે, બહુ થયુ. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

1.વૈતરણીને કાંઠે વિચિત્ર અને વિશાળ અવાજે એક પાડો ગાંગર્યો. અને ધરતી ઉપરથી જીવાત્માઓને લઈ ને પાછા ફરતા વર્ગ. 4ના યમદુતો…

*અમદાવાદમાં કોરોનાથી કોર્પોરેટરનું થયું અવસાન*

અમદાવાદ ના હાટકેશ્વર ભાઈપુરા વોડઁ ના વતઁમાન કોરપોરેટર ગ્યાપસાદ કનોજિયા નુ કોરોના ની સારવાર દરમ્યાન દુખ:દ નિધન થયું. જ્યારે તેમના…

અમદાવાદનું શાહીબાગ બીએપીએસ મંદિર 17મી જૂન થી નહીં ખૂલે. કોઠારી સ્વામીનો પત્ર.

અમદાવાદનું શાહીબાગ બીએપીએસ મંદિર 17મી જૂન થી નહીં ખૂલે કોઠારી સ્વામીનો પત્ર

સુસાઇડ ઇઝ નોટ ધ સોલ્યુશન. – ભાવિની નાયક.

આજના દિવસની દુઃખદ ઘટના ખ્યાતનામ અભિનેતા છીંછોરે મૂવીમાં જીવનનો પાઠ શીખવનારા સુશાંત સિંગ રાજપૂતની આત્મહત્યા. મેં કાલે જ ક્યાંક વાંચ્યું…

અમદાવાદના પૂર્વમા એક તરફ ભુંકપના આંચકાઓ અને બીજી તરફ વરસાદ.

અમદાવાદ ના પુવઁ મા એક તરફ ભુંકપ ના આંચકા ઓ અને બીજી તરફ વરસાદ શરુ થયો પુવઁ ના તમામ વિસ્તારો…

BIG બ્રેકીંગ* ગુજરાતમાં ભૂકંપના આંચકા. વિવિધ શહેરોમાં અનુભવાયા આંચકા.

અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ તીવ્રતાથી આંચકો અનુભવાયો છે, પરંતુ ફ્લેટમાં રહેતાં લોકો નીચે આવી ગયા. જામનગરમાં આવ્યો ભૂકંપ.લોકો…

⭕ *ગુજરાતમાં નવા 511 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,442 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *ગુજરાતમાં નવા 511 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,442 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 334 ,સુરત 76,વડોદરા…

ધોની ફેમ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત એ પોતાના બાંદ્રાના ઘરમાં આત્મહત્યા કરી.

મુંબઈ. ધોનીની બાયોપિક પર આધારિત ફિલ્મના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ મુંબઈના બાંદ્રાના એક ફ્લેટમાં…